MCQ
નીચેના પૈકી કયું વિધાન સાચું છે $?$
- Aજે નિદર્શના પ્રત્યેક એકમની પસંદગી તેની અગાઉ પસંદ કરેલ એકમને સમષ્ટિમાં પરત કરીને કરવામાં આવે તે નિદર્શને પૂરવણી રહિત નિદર્શ કહેવાય.
- ✓જ્યારે તપાસ દરમિયાન એકમોનો નાશ કરવાનો હોય ત્યારે નિદર્શ તપાસ માત્ર જરૂરી નહિ પરંતુ અનિવાર્ય હોય છે.
- Cકોઈ પણ પ્રકારની નિદર્શન પદ્ધતિમાં નિદર્શનું કદ સમષ્ટિના કદ કરતાં મોટું હોય છે.
- Dસરળ યાદચ્છિક નિદર્શનમાં નિદર્શ મધ્યકને સમષ્ટિનો પ્રાચલ કહેવામાં આવે છે.