Question
નિશીથે તેના પીતાજી સમક્ષ કયો સુઝાવ રજુ કર્યો? શા માટે$?$

Answer

નિશીથે તેનાં પિતાજીને પૂછ્યું કે ઘરનાં આંગણામાં ઊગી ગયેલા ધાસને કાપીને સૂકી થયેલી કીચડવાળી જમીન સરખી કરીએ તો કેમ$?$ આમ કરવાથી થોડા વધારે ફૂલછોડ રોપી શકાય - એમ નિશીથને લાગતું હતું,

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સાસરે જતા રસ્તામાંથી કલ્યાણી કેમ પછી આવી? તેણે દાદાજીને $–$ જીદુનાથને શું કહ્યું$?$
સુદામા પત્નીને પૂર્વજન્મ નાં કરેલા ક્યાં બદલ આ જન્મમાં સંતોષ માનવાની વાત કરે છે$?$
પુત્રવધુ એ ખરીદેલ કાપડ જોતા તે વિશે સાસુમાનો મોળો પ્રતિસાદ પુત્રવધુને કેમ પ્રશ્નાર્થ સમાન લાગે છે$?$
સુદામાપત્ની અન્ન વિના શું સુઝે નહિ એમ કહે છે?
અણદાનાં વાસ્તવિક દેખાવનું વર્ણન કરો.
જીદુનાથ કલ્યાણીના લગ્ન નક્કી થયા પછી કેવી મનોદશા અનુભવે છે$?$
લેખકે અણદાનું જીવન કેવી રીતે બદલ્યું$?$
વાંચન શોખ અંગે પાઠમાં આપેલા બે ઉદાહરણ આપો.
ગુજરાતીઓ ‘ચોપડી’ કરતા ‘ચોપડા’ ને વધુ ચાહે છે એમ લેખક શાથી કહે છે$?$
સુદામા પત્ની અન્ન માટે શંકર ભગવાન, સૂર્ય ઋષિ ને દેવોની કઈ વાત રજુ કરે છે$?$