પિસ્ટન ઘરાવતા નળાકાર પાત્રમાં એક પારિમાણ્યિક વાયુ ${T_1}$ તાપમાને ભરેલ છે.સમોષ્મી વિસ્તરણ કરી તેનું તાપમાન ${T_2}$ કરવામાં આવે છે.${L_1}$ અને ${L_2}$ એ વિસ્તરણ પહેલા અને વિસ્તરણ પછીની વાયુના સ્તંભની લંબાઇ છે. તો ${T_1}/{T_2}$=_________
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    દ્વિ પરમાણ્વિક વાયુને અચળ દબાણે વિસ્તરણ કરવા $10\, J$ કાર્ય કરવું પડે, તો આ પ્રક્રિયામાં વાયુ દ્વારા  ..... $J$ ઉષ્માનું શોષણ થયું હશે.
    View Solution
  • 2
    ચક્રીય પ્રક્રિયા $A \rightarrow B \rightarrow C \rightarrow$ $A$ માં વાયુને અપાતી ઉષ્મા $5J $ હોય,તો પ્રક્રિયા $C \rightarrow A$ દરમિયાન થતું કાર્ય .... $J$
    View Solution
  • 3
    ખોટું વિધાન કયું છે?
    View Solution
  • 4
    એક પ્રતિવર્તી એન્જિન અને એક અપ્રતિવર્તી એન્જિન સમાન તાપમાનો વચ્ચે કાર્ય કરે છે, તો તેમની કાર્યક્ષમતા ... છે.
    View Solution
  • 5
    $T$ તાપમાને રહેલ એક નમૂનાનાં વાયુનું કદ સમોષ્મીય રીતે વિસ્તરણ પામી બમણું થાય છે. આ પ્રક્રિયામાં વાયુ દ્વારા થતું કાર્ય કેટલું હશે? વાયુ માટે સમોષ્મી અચળાંક $\gamma=3 / 2$ છે. $(\mu=1 \text { mole })$
    View Solution
  • 6
    વાતાવરણ દબાણે $2 kg$ પાણીને ઉકાળતાં તે વરાળમાં રૂપાંતર પામે છે. આથી કદ $2 × 10^{-3}m^{3} $ થી $3.34 m^{3}$ સુધી વધે છે, તો તંત્ર વડે થતું કાર્ય ....... $kJ$ થશે.
    View Solution
  • 7
    તંત્ર વડે થતું કાર્ય $333 \,cal $ હોય,તો તંત્રની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $167 \,cal$ હોય,તો તંત્રને ....... $cal$ ઉષ્મા આપવી પડે?
    View Solution
  • 8
    $1$ મોલ આદર્શ વાયુ માટે, ઉષ્માગતિશાસ્ત્ર પ્રક્રિયાને $P-V$ આકૃતિ દ્વારા દર્શાવવામાં આવેલ છે. જે $V _{2}=2 V _{1}$ હોય તો તાપમાનનો ગુણોત્તર $T _{2} / T _{1}$ ........ છે.
    View Solution
  • 9
    $30 °C$ અને $0 °C$ તાપમાન વચ્ચે કાર્ય કરતા કાર્નોટ રેફ્રિજરેટરનો પરફોર્મન્સ ગુણાંક ......
    View Solution
  • 10
    આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર વાયુનું દબાણ કદ સાથે રેખીય રીતે $A$ થી $B$ સુધી બદલાય છે. જો કોઈપણ પ્રકારની ઉષ્મા આપવામાં આવતી ના હોય કે વાયુમાંથી શોષાતી ના હોય, તો વાયુની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $............\,J$ થશે.
    View Solution