Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે ઉદગમ $S_1$ અને $S_2$ સ્થિર અવલોકનકાર તરફ અને દૂર સમાન વેગથી ગતિ કરે છે. અવલોકનકાર $3$ સ્પંદ $/$ સેકન્ડ અનુભવાતાં હોય તો ઉદગમની ઝડપ ($m/s$ માં) કેટલી હશે?
(બંને ઉદગમની આવૃતિ $F_1= F_2=500\, Hz$ અને હવામાં ધ્વનિનો વેગ $=330\, m / s$ છે.)
$27^{\circ}\,C$ પર વાયુથી ભરેલી ઓર્ગન પાઇપ તેના મૂળભૂત અવસ્થામાં $400\,Hz$ સાથે અનુનાદિત થાય છે. જો તે સમાન વાયુ $90^{\circ}\,C$ પર ભરેલ હોય, તો સમાન અવસ્થામાં પર અનુનાદિત આવૃતિ $...........\,Hz$ હશે.
એક અનુનાદ નળીના પ્રયોગમાં જ્યારે નળીમાં તળીએથી $17.0\, cm$ ઊંચાઈ સુધી પાણી ભરેલું હોય ત્યારે તે આપેલ સ્વરકાંટા સાથે અનુનાદ કરે છે. જ્યારે પાણીનું સ્તર વધારીને $24.5\, cm$ કરવામાં આવે ત્યારે તે ફરીથી તે અનુનાદ કરે છે. જો હવામાં ધ્વનિની ઝડપ $330\, m / s $ હોય તો સ્વરકાંટાની આવૃતિ કેટલા $Hz$ હશે?
સ્ટીલના બનેલા તાર $A$ અને $B$ સમાન તણાવ હેઠળ કંપન કરે છે, $A$ નો પ્રથમ ઓવરટોન અને $B$ નો બીજો ઓવરટોન સમાન છે, $A$ ની ત્રિજયા $B$ કરતાં બમણી હોય,તો લંબાઇનો ગુણોત્તર કેટલો થાય?