Question
પૂરવણીરહિત નિદર્શન એટલે શું ?

Answer

જો સમષ્ટિમાંથી એક પછી એક એકમની પસંદગી કરવામાં આવે અને અગાઉ પસંદ થયેલ એકમ પછીના એકમની પસંદગી પહેલાં પાછો મૂકવામાં ન આવે, તો તેને પૂરવણી રહિત યાદચ્છિક નિદર્શન કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અવલોકનો 7, 7, 7, 7, 7નો ગુણોત્તર મધ્યક શોધો.
બહુલકનો કોઈ પણ એક ગેરલાભ જણાવો.
$(x+a)^8$ ના વિસ્તરણમાં કેટલા મધ્યમપદ મળે $?$ કયા કયા $?$
એક ટ્રેનના ડબામાં 3 વ્યક્તિઓને બેસવા માટે 5 જગ્યાઓ છે. તેઓ કેટલા પ્રકારે પોતાની જગ્યા મેળવી શકે ?
એક ગુણોત્તર-શ્રેણીમાં પ્રથમ પદ 2 અને સામાન્ય ગુણોત્તર 5 હોય, તો ચોથું પદ શોધો.
$f(x)=x^{2}-3 x+1 \text { th } f(-1)$ કેટલા થાય $?$
એક શિક્ષક વિદ્યાર્થીઓએ વાંચેલાં પુસ્તકોની માહિતી ગ્રંથપાલ પાસેથી મેળવે તે કઈ તપાસનું ઉદાહરણ છે ?
સ્તરિત યાદચ્છિક નિદર્શનનો ઉપયોગ કયાં સંજોગોમાં વધુ યોગ્ય ગણાય છે $?$
એક શિક્ષક વિદ્યાર્થીઓએ વાંચેલાં પુસ્તકોની માહિતી ગ્રંથપાલ પાસેથી મેળવે તે કઈ તપાસનું ઉદાહરણ છે ?
વર્ગ કે વર્ગ$-$અંતરાલ કોને કહેવામાં આવે છે $?$