રેફરીઝરેટર ઉષ્માપ્રાપ્તિસ્થાન માંથી $800\, J$ લે છે, અને ઠારણ વ્યવસ્થામાં $500\, J$ ઉષ્મા ગુમાવે છે તો તેનો પરફોર્મન્સ ગુણાંક કેટલો હશે?
AIIMS 2019, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $27^{\circ}\,C$ તાપમાને અને $2 \times 10^7\,N / m ^2$ દબાણે રહેલા $V$ કદના અમુક જથ્થાનો વાયુ તેનું કદ બમણું ના થાય ત્યાં સુધી સમતાપીય વિસ્તરણ અનુભવે છે. પછી તે સમોષ્મી રીતે હજુ પણ કદ બમણું થાય તે રીતે વિસ્તરણ પામે છે. વાયુનું અંતિમ  દબાણ $.......$ હશે. $(\gamma=1.5)$ લો 
    View Solution
  • 2
    આકૃતિમાં એક થરમોડાઇનેમિક પ્રક્રિયા દર્શાવેલ છે.આકૃતિમાં દર્શાવેલ બિંદુઓએ દબાણ અને કદ આ મુજબ છે.

    ${P_A} = 3 \times {10^4}\;Pa,\;{P_B} = 8 \times {10^4}\;Pa$ અને ${V_A} = 2 \times {10^{ - 3}}\;{m^3},\;{V_D} = 5 \times {10^{ - 3}}\;{m^3}$

    $AB$ પ્રક્રિયામાં તંત્રમાં $600\;J$ ઉષ્મા ઉમેરવામાં આવે છે અને $BC$ પ્રક્રિયામાં $200\;J$ ઉષ્મા ઉમેરવામાં આવે છે. $AC$ પ્રક્રિયા દરમિયાન થતો આંતરિક ઊર્જાનો ફેરફાર  ..... $J$ હશે.

    View Solution
  • 3
    $n\, mole$ આદર્શ વાયુ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $A \to B$ પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયા દરમિયાન મહત્તમ તાપમાન કેટલું હશે?
    View Solution
  • 4
    કાર્નોટ એન્જિન માટે દબાણ વિરુધ્ધ કદનો આલેખ આપેલ છે. નીચે આપેલામાંથી ક્યુ વિધાન સાચું છે.

    $I.$ ક્ષેત્રફળ $ABCD =$ વાયુ પર થતું કાર્ય

    $II.$ ક્ષેત્રફળ $ABCD =$ શોષણ થતી ઉષ્મા

    $III.$ આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $= 0$

    View Solution
  • 5
    પ્રતિવર્તી ઉષ્મા એન્જીન , એક ચર્તુથાંશ ઈનપુટ (આપાત) ઊર્જાનું કાર્યમાં રૂપાંતરણ કરે છે, જ્યારે ઠારણનું તાપમાન $52 \,K$ જેટલું ઘટાડવામાં આવે ત્યારે તેની કાર્યક્ષમતાં બે ગણી થાય છે. ઉદ્દગમનું કેલ્વીનમાં તાપમાન .........  હશે.
    View Solution
  • 6
    કાર્નોટ એન્જિન ઉષ્માનું છઠા ભાગનું કાર્યમાં રૂપાંતર કરે છે. જયારે ઠારણ વ્યવસ્થાનું તાપમાન $62^oC$ ઘટાડવામાં આવે, ત્યારે કાર્યક્ષમતા બમણી થાય છે. તો ઉષ્મા પ્રાપ્તિસ્થાન અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન કેટલું હશે?
    View Solution
  • 7
    $4$ મોલ દઢ દ્વિપરમાણીય વાયુનું તાપમાન $0^{\circ} {C}$ થી $50^{\circ} {C}$ કરવા માટે કેટલી ઉષ્માની ($\times {R}$)જરૂર પડે જ્યારે કાર્ય થતું ના હોય. ($R$ એ સાર્વત્રિક વાયુ અચળાંક છે.)
    View Solution
  • 8
    નીચે આપેલી ચક્રીય પ્રક્રિયા માટે ખરું વિધાન કયું છે.
    View Solution
  • 9
    $1\,J / C$ ની અચળ ઉષ્માધારિતા ધરાવતા ઘન પદાર્થને બે રીતે જલાગાર સાથે સંપર્કમાં રાખી ગરમ રાખવામાં આવે છે.

    $(1)$ $2$ જલાગાર સાથે અનુક્કમે સંપર્કમાં રાખવા જેથી દરેક જલાકાર સમાન ઊર્જા સપ્લાય કરે.

    $(2)$ $8$ જલાગાર સાથે અનુક્રમે સંપર્કમાં રાખવા જેથી દરેક જલાગાર સમાન ઊર્જા સપ્લાય કરે.

    - બંને કિસ્સામાં પદાર્થને $100^{\circ}\,C$ પ્રારંભિક તાપમાનથી $200^{\circ} C$ ના અંતિમ તાપમાન સુધી લઈ જવામાં આવે છે. બંને કિસ્સામાં એન્ટ્રોપીમાં થયેલ ફેરફાર 

    View Solution
  • 10
    $200\,g$ પાણી ને $40\,^oC$ થી $60\,^oC$ સુધી ગરમ કરવામાં આવે છે (પાણીનું વિસ્તરણ અવગણો) આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ...... $kJ$ હશે. (પાણીની વિશિષ્ટ ઉષ્મા $=4184\,J/kgK$ )
    View Solution