શાંત પાણીમાં પથ્થર ફેકતા વર્તુળાકાર તરંગો ત્રિજ્યાવર્તી દિશામાં આગળ વધે છે. કેન્દ્રથી તરંગનું અંતર $r$ હોય તો તરંગનો કંપવિસ્તાર કેટલો હશે?
AIIMS 2006, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$S_1$ અને $S_2$ બે ધ્વનિ ઉદગમો સમાન આવૃતિ $660\, Hz$ ઉત્પન્ન કરે છે.સાંભળનાર $S_1$ ઉદગમથી $S_2$ ઉદગમ તરફ $u\, m/s$ જેટલા અચળ વેગથી ગતિ કરે છે અને તેને $10$ સ્પંદ સંભળાય છે.હવામાં ધ્વનિની ઝડપ $330\, m/s$ હોય તો $u$ કેટલો ... $m/s$ હશે?
$v_{o}$ આવૃતિ ઉત્સર્જન કરતું ધ્વનિઉદગમ $S$ એ સુરેખ રેખા પર $v$ ઝડપથી ગતિ કરે છે.સુરેખ રેખાથી અમુક અંતરે અવલોકનકાર સ્થિર રહેલા છે,તો તેને સંભળાતી આવૃતિનો આલેખ કર્યા છે.
$\left(t_{0}\right.$ એ સમય દર્શાવે છે,કે જ્યારે ઉદગમ અને અવલોકન કાર વચ્ચેનું અંતર લઘુતમ થાય. $)$
$50\,cm$ લંબાઇની એક ખુલ્લી વાંસળીની મદદથી સંગીતકાર દ્વિતીય પ્રસંવાદી ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે. ખંડના બીજા છેડા થી એક વ્યક્તિ $10\, km/h$ ની ઝડપથી આ સંગીતકાર તરફ દોડે છે. જો તરંગની ઝડપ $330\, m/s$ છે. તો દોડતી વ્યક્તિને સંભળાતી આવૃતિ _____ $Hz$ ની નજીકની હશે.