સમકદ પ્રક્રિયા માટે એક મોલ એક પરમાણ્વિક વાયુ માટે કાર્ય અને આપેલ ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય?
JEE MAIN 2016, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા કોના પર આધાર રાખે છે ?
    View Solution
  • 2
    એક આદર્શ વાયુ ઉષ્મા એન્જિન કાર્નોટ ચક્રમાં $227^oC$ અને $127^oC$ વચ્ચે કાર્ય કરે છે. તે ઊંચા તાપમાનેથી $ 6 \times {10^4}\; cal$ જેટલું ઉષ્માનું શોષણ કરે છે. કાર્યમાં રૂપાંતરિત થતી ઉષ્માનું મૂલ્ય ($\times {10^4}\; cal$ માં) કેટલું હશે?
    View Solution
  • 3
    આકૃતિંમાં દર્શાવ્યા મુજબ થરમોડાયનેમિક ચક્રના $P-V$ ડાયાગ્રામ માટે, પ્રક્રિયા $B C$ અને $D A$ સમતાપી છે. તેને અનુરૂપ નીચેનામાંથી ક્યું આલેખ સાચું છે ?
    View Solution
  • 4
    એક આદર્શ વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે અને $Q$ તે જેટલી ઉષ્માનું શોષણ કરે છે, તો આ પ્રક્રિયામાં થતું કાર્ય અને આંતરિક ઊર્જા વધારવામાં શોષાતી ઉષ્માનો ગુણોત્તર ....... હશે.
    View Solution
  • 5
    $96 \,gm$ ઓકિસજનનું તાપમાન $27°C$ છે.તેનું કદ સમતાપી પ્રક્રિયાથી $70\, liter$ થી $140\, liter$ કરતાં કેટલું કાર્ય થશે?
    View Solution
  • 6
    $5.6$ લીટર હિલિયમને $ STP$ એ સમોષ્મી રીતે $0.7$ લીટર સુધી સંકોચવામાં આવે છે. પ્રારંભીક તાપમાન $T_1$ લેતા પ્રક્રિયા દરમિયાન થતુ કાર્ય...?
    View Solution
  • 7
    વિધાન : ફુગ્ગામાથી હવા લીક થતાં તે ઠંડો બને છે

    કારણ : લીક થતી હવા સમોષ્મી વિસ્તરણ પામે છે.

    View Solution
  • 8
    સમાન પ્રારંભિક સ્થિતિઓમાંથી એક આદર્શવાયુ $V_{1}$ થી $V_{2}$ કદમાં ત્રણ જુદી જુદી રીતે વિસ્તરણ પામે છે. જો પ્રક્રિયા સંપૂર્ણ રીતે સમતાપીય હોય તો વાયુ દ્વારા થતું કાર્ય $W_{1}$ સંપૂર્ણ રીતે સમોષ્મી હોય તો $W_{2}$ અને પૂર્ણ રીતે સમદાબીય હોય તો $W_{3}$ છે. તો સાચો વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 9
    એક સમકદ પ્રક્રિયા માટે $T_1 = 27 °C$ અને $T_2 = 127 °C$ હોય, તો $P_1 / P_2 =$ ……
    View Solution
  • 10
    એકમ દળના $ {V_1} $ કદના પ્રવાહીને $ {V_2} $ કદના વાયુમાં અચળ દબાણ $P $ અને તાપમાન $T$ એ રૂપાંતર કરવામાં આવે છે.બાષ્પાયનગુપ્ત ઉષ્મા $L$ હોય,તો તંત્રની આંતરિક ઊર્જામાં કેટલો વધારો થાય?
    View Solution