સમકદ પ્રક્રિયા માટે $ {T_1} = {27^o}C $ અને $ {T_2} = {127^o}C, $ $ {P_1}/{P_2} $ = ___
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કાર્નોટ એન્જિન $T_1$ અને $T_2$ વચ્ચે કાર્ય કરે છે.ત્યારે તેની કાર્યક્ષમતા $\eta$ છે,ઉષ્માપ્રાપ્તિ સ્થાન અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન બમણું કરવાથી નવી કાર્યક્ષમતા કેટલી થશે?
    View Solution
  • 2
    એક બંધ પાત્રમાં $200\, K$ તાપમાને $0.1$ મોલ એક પરમાણ્વિક આદર્શ વાયુ ભરેલ છે. જો તેમાં $0.05$ મોલ તે જ વાયુ જે $400\, K$ તાપમાને છે તેને ઉમેરવામાં આવે તો પાત્રમાં રહેલ વાયુનું સંતુલન સમયે અંતિમ તાપમાન ($K$ માં) લગભગ કેટલું હશે?
    View Solution
  • 3
    નીચે આપેલી ચક્રીય પ્રક્રિયા $ABCA$ માં કેટલું કાર્ય થાય?
    View Solution
  • 4
    એક આદર્શ વાયુ માટે શરૂઆતી દબાણ અને કદ $P_0$ અને $V_0$ છે.જ્યારે વાયુને અચાનક $\frac{ V _{ o }}{4}$ કદમાં દબાવવામાં આવે ત્યારે વાયુનું અંતિમ દબાણ ....... હશે. ($\gamma$ = અચળ દબાણ અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર આપેલ છે.)
    View Solution
  • 5
    એક વાયુ માટેની એક ચક્રીય પ્રક્રિયા $(A\,B\,C\,D\,A)$ માં બે સમદાબી, એક સમકદ અને એક સમતાપી પ્રક્રિયા છે. આ પ્રક્રિયાને $P-V$ ગ્રાફમાં કેવી રીતે દર્શાવાય?
    View Solution
  • 6
    એક સમોષ્મી પ્રક્રિયામાં દ્વિ પરમાણ્વિક વાયુની ઘનતા શરૂઆતના મૂલ્ય કરતાં $32$ ગણી થાય છે. અંતિમ દબાણ શરૂઆતના દબાણ કરતાં $n$ ગણું થાય છે. તો $n$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 7
    તંત્રને $35\, J$ ઉષ્મા આપતા,તંત્ર વડે થતું કાર્ય $15\, J$ હોય,તો તંત્રની આંતરિક ઊર્જામાં કેટલો ફેરફાર ....... $J$ થાય?
    View Solution
  • 8
    $ {27^o}C $ તાપમાને અને $8$ વાતાવરણ દબાણે ટાયરની ટયુબમાં હવા ભરેલ છે.ટયુબ ફાટતાં હવાનું તાપમાન કેટલું થશે?  [હવા માટે $\,\gamma = \,1.5$]
    View Solution
  • 9
    $100 g$ પાણીને $30°C$ થી $50°C$ સુધી ગરમ કરેલ છે પાણીમાં થતા થોડા ફેરફારને અવગણતા તેની આંતરીક ઊર્જામાં થતો ફેરફાર ....... $kJ$ ? (પાણીની વિશિષ્ટ ઉષ્મા $4184 J/Kg/K$)
    View Solution
  • 10
    પાત્રમાં રહેલ આદર્શ વાયુને પિસ્ટન દ્વારા અલગ કરવામાં આવે છે,એક ભાગની એન્ટ્રોપી $S_{1}$ અને બીજા ભાગની એન્ટ્રોપી $S_{2}$ છે, $S _{1}> S _{2}$ જો પિસ્ટનને દૂર કરવામાં આવે તો તંત્રની કુલ એન્ટ્રોપી શું થશે?
    View Solution