(બરફની ગલનગુપ્ત ઉષ્મા $=80 \;Cal / gram$)
કારણ : સમોષ્મી પ્રક્રિયામાં કદ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય
લિસ્ટ $I$ | લિસ્ટ $II$ |
$A$ સમતાપી પ્રક્રિયા | $I$ વાયુ વડે થતું કાર્ય આંતરિક ઊર્જામાં ધટાડો કરે છે. |
$B$ સમોષ્મી પ્રક્રિયા | $II$ આંતરિક ઊર્જામાં કોઈ ફેરફાર થતો નથી. |
$C$ સમકદ પ્રક્રિયા | $III$ શોષાયેલી ઉષ્માનો આંતરિક જથ્થો આંતરિક ઊર્જામાં વધારો કરે છે અને બીજો આંશિક જથ્થો કાર્ય કરે છે. |
$D$ સમદાબ પ્રક્રિયા | $IV$ વાયુ પર કે વાયુ દ્વારા કોઈ કાર્ય થતું નથી. |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.