$STP$ પર વાયુઓના મિશ્રણને સચાનક તેના મૂળ કદના $\frac{1}{9}$ મા ભાગ જેટલું સંકોચન કરવામાં આવે છે. મિશ્રણનું અંતિમ તાપમાન ......... $^{\circ} C$ છે. (જ્યાં $\gamma=1.5$ છે)
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વિધાન $1 :$ એક શોધક એવું એન્જિન બનાવે છે જેની કાર્યક્ષમતા $30\%$ છે જે પાણીના ગલન અને ઉત્કલનબિંદુ વચ્ચે કાર્ય કરે છે.જે શક્ય નથી.

    વિધાન $2:$ બે સમાન તાપમાન વચ્ચે કાર્ય કરતાં કોઈ પણ એન્જિનની કાર્યક્ષમતા કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા કરતાં ઓછી હોય 

    View Solution
  • 2
    થરર્મોડાઇનેમિકસનો પ્રથમ નિયમ
    View Solution
  • 3
    એક આદર્શ વાયુ માટે શરૂઆતી દબાણ અને કદ $P_0$ અને $V_0$ છે.જ્યારે વાયુને અચાનક $\frac{ V _{ o }}{4}$ કદમાં દબાવવામાં આવે ત્યારે વાયુનું અંતિમ દબાણ ....... હશે. ($\gamma$ = અચળ દબાણ અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર આપેલ છે.)
    View Solution
  • 4
    સમમેટ્રીક (isometric) પ્રક્રિયા માટે ........
    View Solution
  • 5
    આકૃતિમાં એક થરમોડાઇનેમિક પ્રક્રિયા દર્શાવેલ છે.આકૃતિમાં દર્શાવેલ બિંદુઓએ દબાણ અને કદ આ મુજબ છે.

    ${P_A} = 3 \times {10^4}\;Pa,\;{P_B} = 8 \times {10^4}\;Pa$ અને ${V_A} = 2 \times {10^{ - 3}}\;{m^3},\;{V_D} = 5 \times {10^{ - 3}}\;{m^3}$

    $AB$ પ્રક્રિયામાં તંત્રમાં $600\;J$ ઉષ્મા ઉમેરવામાં આવે છે અને $BC$ પ્રક્રિયામાં $200\;J$ ઉષ્મા ઉમેરવામાં આવે છે. $AC$ પ્રક્રિયા દરમિયાન થતો આંતરિક ઊર્જાનો ફેરફાર  ..... $J$ હશે.

    View Solution
  • 6
    ખોટું વિધાન કયું છે?
    View Solution
  • 7
    દ્રી-આણ્વીય આદર્શ વાયુનો કાર્નોટ એન્જિનનાં કાર્યકારી પદાર્થ તરીકે ઉપયોગ થાય છે તો સમોષ્મી પ્રક્રિયા દરમીયાન જો કોઇ એક તબક્કા દરમીયાન વાયુનું કદ $V$ થી વધીને $32 V $જેટલુ થાય ત એન્જિનની કાર્યક્ષમતા.... ?
    View Solution
  • 8
    એક આદર્શ વાયુ $P^2 V=$ અચળ નિયમને અનુરૂપ વિસ્તરણ પામે છે. વાયુની આંતરિક ઊર્જા...
    View Solution
  • 9
    એક કાર્નોટ એન્જિન કે જેની ઠારણ વ્યવસ્થા $300 \,K$ છે તે $50 \%$ કાર્યક્ષમતા ધરાવે છે તો પ્રાપ્તિસ્થાનનું .......... $K$ તાપમાન વધારવું જોઈએ કે જેથી તેની કાર્યક્ષમતા $70 \%$ જેટલી થાય ?
    View Solution
  • 10
    એક પારિમાણ્યિક વાયુને ઉષ્મા આપતા તે અચળ દબાણે વિસ્તરણ થાય છે.ઉષ્માનો કેટલામો ભાગ આંતરિક ઊર્જામાં રૂપાંતર થયો હશે?
    View Solution