$STP$ પર વાયુઓના મિશ્રણને સચાનક તેના મૂળ કદના $\frac{1}{9}$ મા ભાગ જેટલું સંકોચન કરવામાં આવે છે. મિશ્રણનું અંતિમ તાપમાન ......... $^{\circ} C$ છે. (જ્યાં $\gamma=1.5$ છે)
  • A$300$
  • B$546$
  • C$420$
  • D$872$
Medium
Download our app for free and get startedPlay store
b
(b)

\(T V^{1-1}=\text { constant }\)

\(T_1 V_1^{\gamma-1}=T_2 V_2^{\gamma-1}\)

\(T_2=T_1\left(\frac{V_1}{V_2}\right)^{\gamma-1}\)

\(T_2=(273 \,K )\left[\frac{V_1}{V / 9}\right]^{1.5-1}\)

\(T_2=(273 \,K ) \times 3\)

\(=819 \,K\)

\(=546^{\circ} C\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે જુદા પથ ($ACB$ અને $ADB$) પરથી એક વાયુને $A$  થી $B$ સુધી લઈ જઈ શકાય છે. જ્યારે પથ $ACB$ અનુસરવામાં આવે ત્યારે પ્રણાલીમાં પ્રવેશતી ઉષ્મા $60\,J$ છે અને પ્રણાલી દ્વારા થતું કાર્ય $30\,J$ છે. જ્યારે પથ $ADB$ અનુસરવામાં આવે છે ત્યારે પ્રણાલી દ્વારા થતું કાર્ય $10\,J$ હોય તો આ પથ અનુસાર પ્રણાલીમાં પ્રવેશતી ઊષ્મા ........ $J$ હશે.
    View Solution
  • 2
    આદર્શ વાયુ માટે નીચે આપેલી ચક્રીય પ્રક્રિયા $ABCA$ માં કેટલું કાર્ય થશે?
    View Solution
  • 3
    વાયુનું સમતાપી વિસ્તરણ કરી કદ $V_1$ થી $V_2$ કરવામાં આવે છે.અને સમોષ્મી સંકોચન કરી કદ $V_2$ થી  $V_1$ કરવામાં આવે છે. શરૂઆતનું દબાણ $P_1$ અને અંતિમ દબાણ $P_3$ છે. અને કુલ કાર્ય $W$ છે.તો નીચેનામાથી શું સાચું છે?
    View Solution
  • 4
    $100\,^{\circ} C$ અને $-23\,^{\circ} C$ તાપમાન વચ્ચે કાર્ય કરતાં એક કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા કેટલી થાય?
    View Solution
  • 5
    કાર્નોટ ફ્રીજર $0\,^oC$ તાપમાનવાળા પાણીમાંથી ઉષ્મા મેળવે છે અને $27\,^oC$ તાપમાનવાળા રૂમમાં ઉષ્મા મુક્ત કરે છે.બરફની ગલનગુપ્ત ઉષ્મા $336 \times 10^3\, J\,kg^{-1}$ છે. આ ફ્રીજર દ્વારા $0\,^oC$ તાપમાનવાળા $5\, kg$ પાણીનું બરફમાં રૂપાંતર કરવા માટે કેટલી ઉર્જાની જરૂર પડશે?
    View Solution
  • 6
    કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $50\%$ હોય,જયારે ઠારણ વ્યવસ્થાનું તાપમાન $7 °C$ હોય છે.કાર્યક્ષમતા $70\%$ કરવા માટે ઉષ્મા પ્રાપ્તિસ્થાનનું તાપમાન ...... $K$ વધારવું પડે?
    View Solution
  • 7
    $1 \,mol$ આદર્શ વાયુ $ \gamma = 1.4 $ નું સમોષ્મી સંકોચન કરી તાપમાન $27^°C$ થી $35^°C$ કરવામાં આવતાં આંતરિક ઊર્જામાં  ....... $J$  ફેરફાર થાય? $ (R = 8.3\,J/mol.K) $
    View Solution
  • 8
    નીચે આપેલી ચક્રીય પ્રક્રિયા માટે ખરું વિધાન કયું છે.
    View Solution
  • 9
    $A \rightarrow B \rightarrow C$ જવા માટે તંત્ર પર થતું કાર્ય $50 J$ અને તંત્રને અપાતી ઊર્જા $20cal$ છે.તો $A$ અને $C$ વચ્ચે આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ...... $J$
    View Solution
  • 10
    વિધાન : સમોષ્મી સંકોચન પ્રક્રિયામાં તંત્રની આંતરિક ઉર્જા અને તાપમાન બંને ઘટે.

    કારણ : સમોષ્મી સંકોચન ધીમી પ્રક્રિયા છે

    View Solution