Gujarat BoardEnglish MediumSTD 10Gujaratiશરણાઈના સૂર (ગદ્ય)2 Marks
Question
તળશી વેવાઈને શેની ચિંતા થાય છે ?
✓
Answer
૨મ મીર શહનાઈ વગાડવામાં તલ્લીન છે; તેથી જાનને પાદરે પહોંચતા મોડું થાય છે. વળી સાંજ પહેલાં જાન સણોસરે પહોંચે તો કિશનલાઈટનો ખર્ચ બચે, ઉપરાંત મોડું થાય તો રસ્તો બીકોળો અને ભેગું જરજોખમ સાથે હતું. તેથી તળશી વેવાઈને જાનની મોડી પહોંચવાની ચિંતા થાય છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.