તંત્રને $35 J$ ઉષ્મા આપતા,તંત્ર વડે થતું કાર્ય $-15 J$ હોય,તો તંત્રની આંતરિક ઊર્જામાં કેટલો ફેરફાર ...... $joules$ થાય?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક કિલો મોલ વાયુનું સમોષ્મી સંકોચન કરવા માટે $146\; kJ$ કાર્ય કરવું પડે છે. આ પ્રક્રિયામાં વાયુંનું તાપમાન $7^{0} C$ વધતું હોય, તો આ વાયુ કેવો હોય? $\left(R =8.3 J mol ^{-1} K ^{-1}\right)$
    View Solution
  • 2
    $50\%$ કાર્યક્ષમતા ધરાવતું એક કાર્નોટ એન્જિન $600\,K$. તાપમાને રહેલ પ્રાપ્તિસ્થાન પાસેથી ઉષ્મા લે છે. ઠારણ વ્યવસ્થાનું તાપમાન બદલ્યા સિવાય તેની કાર્યક્ષમતા $70 \%$ સુધી વધારવા માટે પ્રાપ્તિસ્થાનનું નવું તાપમાન $................\,K$ હોવું જોઈખે.
    View Solution
  • 3
    એક આદર્શ ઉષ્મીય યંત્ર માટે, સ્ત્રોતનું તાપમાન $127\,^{\circ} C$ છે. $60\, \%$ જેટલી કાર્યક્ષમતા મેળવવા માટે, ઠારણનું તાપમાન $........\,{ }^{\circ} C$ હોવું જોઈએ. (નજીકત્તમ પૂર્ણાકમાં લખો)
    View Solution
  • 4
    $30 °C$ અને $0 °C$ તાપમાન વચ્ચે કાર્ય કરતા કાર્નોટ રેફ્રિજરેટરનો પરફોર્મન્સ ગુણાંક ......
    View Solution
  • 5
    ઉષ્મા એન્જિનની મહત્તમ શક્ય કાર્યક્ષમતા કેટલી છે ?
    View Solution
  • 6
    કાર્નોટ ફ્રીજર $0\,^oC$ તાપમાનવાળા પાણીમાંથી ઉષ્મા મેળવે છે અને $27\,^oC$ તાપમાનવાળા રૂમમાં ઉષ્મા મુક્ત કરે છે.બરફની ગલનગુપ્ત ઉષ્મા $336 \times 10^3\, J\,kg^{-1}$ છે. આ ફ્રીજર દ્વારા $0\,^oC$ તાપમાનવાળા $5\, kg$ પાણીનું બરફમાં રૂપાંતર કરવા માટે કેટલી ઉર્જાની જરૂર પડશે?
    View Solution
  • 7
    કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $100\%$ હોતી નથી,કારણ કે
    View Solution
  • 8
    આપેલ વાયુ નું વિસ્તરણ $V_1$ થી $V _2$ અલગ અલગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવે તો કઈ પ્રક્રિયામાં સૌથી વધુ કાર્ય થાય?
    View Solution
  • 9
    પિસ્ટન ઘરાવતા બે પાત્ર $A$ અને $B$ માં એક સમાન વાયુ, $T$ તાપમાન અને $V$ કદ ભરેલો છે.પાત્ર $A$ માં વાયુનું દળ $m_A$ અને પાત્ર $B$ માં વાયુનુ. દળ $m_B$ છે.સમતાપી વિસ્તરણ કરી તેમનું કદ $2V$ કરવામાં આવે છે.પાત્ર $A$ અને $B$ ના દબાણમાં થતો ફેરફાર અનુક્રમે $\Delta P$ અને $1.5 \Delta P$ હોય તો
    View Solution
  • 10
    થર્મોડાયનેમિક તંત્ર આકૃતિમાં બતાવ્યા પ્રમાણે $ABCD$ ચક્રમાંથી પસાર થાય છે. આ ચક્રમાં વાયુ વડે છોડવામાં આવતી ઉષ્મા કેટલી હશે?
    View Solution