તંત્રની એન્ટ્રોપી ઘટે છે....
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $50\%$ અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન $500\;K$ છે. જો ઉષ્મા પ્રાપ્તિસ્થાનનું તાપમાન અચળ રાખવામા આવે અને કાર્યક્ષમતા વધારીને $60\%$ કરવામાં આવે, તો ઠારણ વ્યવસ્થાનું જરૂરી તાપમાન ($K$ માં) કેટલું હશે?
    View Solution
  • 2
    નીચેનામાંથી ક્યું રેફીજરેટરનું પરફોર્મન્સ ગુણાંક હોઈ શકે ?
    View Solution
  • 3
    જો ચક્રીય પ્રક્રિયામાં, $Q, E$ અને $W$ અનુક્રમે ઉમેરેલી ઉષ્મા, આંતરિક ઊર્જામાં ફેરફાર અને કરવામાં આવેલ કાર્ય દર્શાવે છે, તો .... 
    View Solution
  • 4
    એક આદર્શ વાયુ $P^2 V=$ અચળ નિયમને અનુરૂપ વિસ્તરણ પામે છે. વાયુની આંતરિક ઊર્જા...
    View Solution
  • 5
    પિસ્ટન ધરાવતા નળાકારમાં $27°C$ તાપમાને $0.2 \,mol$ હવા ભરેલી છે.સમતાપી પ્રક્રિયાથી અંતિમ કદ પ્રારંભિક કદથી બમણું કરતાં તંત્ર વડે  ...... $J$ કાર્ય થાય.
    View Solution
  • 6
    વિધાન : સમોષ્મી વિસ્તરણમાં હમેશા તાપમાન ઘટે

    કારણ :  સમોષ્મી પ્રક્રિયામાં કદ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય

    View Solution
  • 7
    અચળ દબાણે અને $27 °C $ તાપમાને રહેલા $0.1$  મોલ વાયનું કદ બમણું કરવા માટે જરૂરી કાર્ય = ..... $cal$
    View Solution
  • 8
    આકૃતિંમાં દર્શાવ્યા મુજબ થરમોડાયનેમિક ચક્રના $P-V$ ડાયાગ્રામ માટે, પ્રક્રિયા $B C$ અને $D A$ સમતાપી છે. તેને અનુરૂપ નીચેનામાંથી ક્યું આલેખ સાચું છે ?
    View Solution
  • 9
    ફ્રિજની અંદરનું તાપમાન $-23^°C$ છે.જો બહાર ફેંકાતી હવાનું તાપમાન $27^°C$ હોય તો તેનો પરફોમન્સ ગુણાંક કેટલો થશે?
    View Solution
  • 10
    એક કિલો મોલ વાયુનું સમોષ્મી સંકોચન કરવા માટે $146\; kJ$ કાર્ય કરવું પડે છે. આ પ્રક્રિયામાં વાયુંનું તાપમાન $7^{0} C$ વધતું હોય, તો આ વાયુ કેવો હોય? $\left(R =8.3 J mol ^{-1} K ^{-1}\right)$
    View Solution