ઉષ્મા ગતિશાસ્રીય પ્રક્રિયા કે જેમાં તંત્રની આંતરિક ઊર્જા અચળ રહે છે.
JEE MAIN 2023, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક આદર્શ ઉષ્મીય યંત્ર માટે, સ્ત્રોતનું તાપમાન $127\,^{\circ} C$ છે. $60\, \%$ જેટલી કાર્યક્ષમતા મેળવવા માટે, ઠારણનું તાપમાન $........\,{ }^{\circ} C$ હોવું જોઈએ. (નજીકત્તમ પૂર્ણાકમાં લખો)
    View Solution
  • 2
    એક આદર્શવાયુને સમતાપી પ્રક્રિયામાં ઉષ્મા આપવામાં આવે છે.

    $A.$ વાયુની આંતરિક ઊર્જા  ઘટશે.

    $B.$ વાયુની આાંતરિક ઊર્જા વધશે.

    $C.$ વાયુની આંતરિક ઊર્જા બદલાશે નહિ.

    $D.$ વાયુ ધન કાર્ય કરશે.

    $E.$ વાયુ ઋણ કાર્ય કરશે.

    નીચે આપેલા વિકલ્પોમાંંથી સાચા જવાબને પસંદ કરો.

    View Solution
  • 3
    સમદાબ પ્રક્રિયામાં દ્વિ પરમાણ્વિક વાયુ દ્વારા થતું કાર્ય $10\, J$ છે, તો વાયુને કેટલી ઉષ્મા ($J$ માં) આપેલી હશે?
    View Solution
  • 4
    એક રેફ્રિજરેટરનો પરફોમન્સ ગુણાંક $5 $ છે. જો ફ્રીઝરની અંદરનું તાપમાન $ -20^o  C$ હોય, તો રેફ્રિજરેટરની બહાર બધી બાજુએ, જયાં ઉષ્મા બહાર ફેંકાય છે, તેનું તાપમાન ........ $^oC$ હશે. 
    View Solution
  • 5
    ગતિ કરાવી શકાય તેના પિસ્ટન સાથેના નળાકારમાં $3$ મોલ હાઈડ્રોજન વાયુ પ્રમાણભૂત તાપમાન અને દબાણે રાખેલ છે. નળાકારની દિવાલો ઉષ્માના સુવાહક વડે બનોલી છે. અને પિસ્ટનનો રેતીના ઢગલા દ્વારા $insulate$ કરેલ છે. જો વાયુને તેના મૂળ કદથી અડધા કદ સુધી દબાવવામાં આવે તો વાયુનું દબાણ કેટલા ગણું થશે?
    View Solution
  • 6
    કાર્નોટ એન્જિન $127\,^oC$ તાપમાનવાળા ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાથી $1000\,J$ ઉષ્માનું શોષણ કરીને ઠારણ વ્યવસ્થામાં $600\,J$ ઉષ્મા ગુમાવે છે.એન્જિનની કાર્યક્ષમતા અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન કેટલું કેટલું હશે?
    View Solution
  • 7
    આદર્શ વાયુનું સમતાપી વિસ્તરણ કરતાં
    View Solution
  • 8
    એક સમોષ્મી પ્રક્રિયા દરમિયાન, એક વાયુનું દબાણ તેના તાપમાનના ત્રિઘાતના પ્રમાણે ચલે છે. આ વાયુ માટે $\frac{{{C_P}}}{{{C_V}}}$ ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 9
    પાણીના ઠારણબિંદુ અને ઉત્કલનબિંદુ વચ્ચે કાર્ય કરતાં એક આદર્શ ઉષ્માયંત્રની કાર્યક્ષમતા ($\%$ માં) કેટલી થાય?
    View Solution
  • 10
    નીચેનામાંથી કઈ થરર્મોડાઇનેમિકસ અવસ્થાની રાશિ નથી.
    View Solution