વાયનું  $50\,N/{m^2}$ અચળ દબાણે કદ $10\,{m^3}$ થી $4\,{m^3}$ થાય છે,તેેને  $100 J$ ઊર્જા આપવામાં આવે,તો આંતરિકઊર્જામાં થતો વધારો ....... $J$
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે મોલ દ્વિ પરમાણ્વિક આદર્શ વાયુનું સમોષ્મી સંકોચન કરી તેનું કદ $50\%$ કરવા $830\, J$ કાર્ય કરવું પડે છે.તેના તાપમાનમા થતો ફેરફાર ....... $K$ હશે? $(R\, = 8.3\, J\,K^{-1}\, mol^{-1} )$
    View Solution
  • 2
    કાર્નોટ એન્જિન માટે દબાણ વિરુધ્ધ કદનો આલેખ આપેલ છે. નીચે આપેલામાંથી ક્યુ વિધાન સાચું છે.

    $I.$ ક્ષેત્રફળ $ABCD =$ વાયુ પર થતું કાર્ય

    $II.$ ક્ષેત્રફળ $ABCD =$ શોષણ થતી ઉષ્મા

    $III.$ આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $= 0$

    View Solution
  • 3
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તંત્ર $A$ માંથી $B$ માં બે માર્ગે જાય છે. જો $ \Delta {U_1} $ અને $ \Delta {U_2} $ એ અનુક્રમે પ્રક્રિયા $I$ અને $II$ માં થતાં આંતરિક ઊર્જાનો ફેરફાર હોય, તો
    View Solution
  • 4
    $1\,g$ પ્રવાહીનું $3 \times10^5$ દબાણે વરાળમાં રૂપાંતર કરવામાં આવે છે. જો રૂપાંતરણ દરમિયાન $1600\,cm ^3$ કદ વધારવા માટે લગાડેલ ઉષ્માનો $10\%$ ભાગ વપરાતો હોય, તો પ્રક્રિયા દરમિયાન થતો આંતરિક ઉર્જાનો વધારો $............\,J$
    View Solution
  • 5
    એક સમોષ્મી પ્રક્રિયા દરમિયાન, એક વાયુનું દબાણ તેના તાપમાનના ત્રિઘાતના પ્રમાણે ચલે છે. આ વાયુ માટે $\frac{{{C_P}}}{{{C_V}}}$ ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 6
    વાયુનું દબાણ અને કદ એે આકૃતિમાં $P-V$ ડાયાગ્રામમાં દર્શાવ્યા મુજબ બદલાય છે, વાયુનું તાપમાન ......... હશે.
    View Solution
  • 7
    ચક્રિય પ્રતિવર્તી એન્જિન માટે તાપમાન વિરુધ્ધ એન્ટ્રોપીનો ગ્રાફ આપેલ છે તો એન્જિનની કાર્યક્ષમતા કેટલી હશે?
    View Solution
  • 8
    $5 \,liter$ અને $0.8\, pa$ દબાણ ધરાવતા પાત્રને $3\, liter$ કદ ધરાવતા પાત્ર સાથે જોડતાં પરિણામી દબાણ  ...... $pa$ થાય. (તાપમાન અચળ ધારો.)
    View Solution
  • 9
    ઉષ્મા એન્જિન $500\, K$ અને $375\, K$ તાપમાન વચ્ચે કાર્ય કરે છે.જો એન્જિન $25\times10^5\, J$ જેટલી ઉષ્મા વાપરતું હોય તો એન્જિન કેટલું કાર્ય કરતું હશે?
    View Solution
  • 10
    વિધાન : થર્મોડાયનેમિક પ્રક્રિયા અપ્રતિવર્તી હોય છે.

    કારણ : વ્યય ની અસરનો નાશ ના કરી શકાય 

    View Solution