વિધાન : થર્મોડાયનેમિક પ્રક્રિયા અપ્રતિવર્તી હોય છે.

કારણ : વ્યય ની અસરનો નાશ ના કરી શકાય 

AIIMS 2004, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વિધાન : જ્યારે ઠંડા પીણાની બોટલ ખોલવામાં આવે ત્યારે ઢાંકણા આગળ થોડોક ધુમ્મસ દેખાય છે.

    કારણ : વાયુનું સમોષ્મી વિસ્તરણ તાપમાન ઘટાડે છે તેથી પાણીની વરાળનું ઘનીકરણ (condensation) થાય છે.

    View Solution
  • 2
    વિધાન : સમતાપી વક્ર એકબીજા સાથે કોઈ એક બિંદુ પર છેદે

    કારણ : સમતાપી પ્રક્રિયા ધીમી હોવાથી તેનો ઢાળ નાનો હોય 

    View Solution
  • 3
    નીચે આપેલા કયા તાપમાન માટે કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા મહત્તમ હોય.
    View Solution
  • 4
    ચક્રીય પ્રક્રિયા $ABCA$ નોકદ વિરુધ્ધ તાપમાનનો આલેખ આપેલ છે,તો દબાણ વિરુધ્ધ કદનો આલેખ ક્યો થશે?
    View Solution
  • 5
    સમોષ્મી પ્રક્રિયા દરમિયાન આદર્શ એક પરમાણ્વિક વાયુ માટે દબાણ $P$ સાથે કદ $V$ માં થતો ફેરફાર આકૃતિમાં દર્શાવેલ છે તો $A$ બિંદુ પર કદ સાથે દબાણના ફેરફારના દરનો મૂલ્ય કેટલો છે ?
    View Solution
  • 6
    એક પરમાણ્વિક વાયુ માટે સમોષ્મી પ્રક્રિયા માટે દબાણ $P$ તાપમાન $T$ સાથે $P \propto {T^C}$ સંબંધ ધરાવે, જ્યારે $C$ કોને બરાબર હશે?
    View Solution
  • 7
    એક પરમાણ્વિક વાયુનું કદ $V$ , તાપમાન $T$ સાથે $V = KT ^{2 / 3}$ સંબંધ અનુસાર બદલાય છે. જ્યારે તાપમાન $90\, K$ જેટલું બદલાય ત્યારે થતું કાર્ય $x\,R$ છે. અહિંયા $x$ નું મૂલ્ય ......... છે. $[ R =$ વાયુ નિયતાંક].
    View Solution
  • 8
    કાર્નોટ એન્જિનમાં ઠારણવ્યવસ્થાનું તાપમાન $27 °C$ અને ઉષ્માપ્રાપ્તિસ્થાનનું તાપમાન $927 °C$ છે. જો એન્જિન દ્વારા ઉષ્માપ્રાપ્તિસ્થાનમાંથી ઠારણવ્યવસ્થામાં ઉષ્મા ઠાલવવા માટે થતું કાર્ય $12.6 × 10^{6} J$ હોય, તો ઉષ્માપ્રાપ્તિસ્થાનમાંથી શોષેલી ઉષ્મા કેટલી થાય ?
    View Solution
  • 9
    $5 \,liter$ અને $0.8\, pa$ દબાણ ધરાવતા પાત્રને $3\, liter$ કદ ધરાવતા પાત્ર સાથે જોડતાં પરિણામી દબાણ  ...... $pa$ થાય. (તાપમાન અચળ ધારો.)
    View Solution
  • 10
    એક બંધ પાત્રમાં $200\, K$ તાપમાને $0.1$ મોલ એક પરમાણ્વિક આદર્શ વાયુ ભરેલ છે. જો તેમાં $0.05$ મોલ તે જ વાયુ જે $400\, K$ તાપમાને છે તેને ઉમેરવામાં આવે તો પાત્રમાં રહેલ વાયુનું સંતુલન સમયે અંતિમ તાપમાન ($K$ માં) લગભગ કેટલું હશે?
    View Solution