વિધાન : થર્મોડાયનેમિક પ્રક્રિયા અપ્રતિવર્તી હોય છે.
કારણ : વ્યય ની અસરનો નાશ ના કરી શકાય
AIIMS 2004, Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમોષ્મી પ્રક્રિયા દરમિયાન આદર્શ એક પરમાણ્વિક વાયુ માટે દબાણ $P$ સાથે કદ $V$ માં થતો ફેરફાર આકૃતિમાં દર્શાવેલ છે તો $A$ બિંદુ પર કદ સાથે દબાણના ફેરફારના દરનો મૂલ્ય કેટલો છે ?
એક પરમાણ્વિક વાયુનું કદ $V$ , તાપમાન $T$ સાથે $V = KT ^{2 / 3}$ સંબંધ અનુસાર બદલાય છે. જ્યારે તાપમાન $90\, K$ જેટલું બદલાય ત્યારે થતું કાર્ય $x\,R$ છે. અહિંયા $x$ નું મૂલ્ય ......... છે. $[ R =$ વાયુ નિયતાંક].
કાર્નોટ એન્જિનમાં ઠારણવ્યવસ્થાનું તાપમાન $27 °C$ અને ઉષ્માપ્રાપ્તિસ્થાનનું તાપમાન $927 °C$ છે. જો એન્જિન દ્વારા ઉષ્માપ્રાપ્તિસ્થાનમાંથી ઠારણવ્યવસ્થામાં ઉષ્મા ઠાલવવા માટે થતું કાર્ય $12.6 × 10^{6} J$ હોય, તો ઉષ્માપ્રાપ્તિસ્થાનમાંથી શોષેલી ઉષ્મા કેટલી થાય ?
એક બંધ પાત્રમાં $200\, K$ તાપમાને $0.1$ મોલ એક પરમાણ્વિક આદર્શ વાયુ ભરેલ છે. જો તેમાં $0.05$ મોલ તે જ વાયુ જે $400\, K$ તાપમાને છે તેને ઉમેરવામાં આવે તો પાત્રમાં રહેલ વાયુનું સંતુલન સમયે અંતિમ તાપમાન ($K$ માં) લગભગ કેટલું હશે?