Questions

अनुवाद

🎯

Test yourself on this topic

2 questions · timed · auto-graded

Question 16 Marks
न्वह केवल उच्च कोटि के वैज्ञानिक ही नहीं थे, बल्कि व्यस्तताओं के बावजूद कला, शिक्षा व समाज के लिए पर्याप्त समय निकाल लेते थे। उनके ही प्रयासों से अहमदाबाद में लोकविज्ञान केन्द्र एवं नेहरु विकास संस्थान की स्थापना हुई, यहाँ वह जन सामान्य की विज्ञान के प्रति रुचि जागृत करने के लिए कार्य करते रहे।
Answer
તેઓ ફક્ત ઉચ્ચકોટિના વૈજ્ઞાનિક જ નહોતા, પરંતુ કામમાં વ્યસ્ત રહેવા છતાં ક્લા, શિક્ષણ તથા સમાજને માટે પૂરતો સમય કાઢી લેતા હતા. તેમના જ પ્રયત્નોને લીધે અમદાવાદમાં લોકવિજ્ઞાન કેન્દ્ર અને નેહરુ વિકાસ સંસ્થાનની સ્થાપના થઈ. અહીં તેઓ સામાન્ય માણસની વિજ્ઞાન પ્રત્યે રુચિ જાગ્રત કરવા માટે કાર્ય કરતા રહ્યા.
View full question & answer
Question 26 Marks
उन्हों ने मेट्रिक की परीक्षा सन $1934$ में पास की । सन $1934 – 37$ में गुजरात कोलेज, अमदावाद से इंटर की पढाई की । सन $1937$ में इंग्लेंड चले गए । सन $1940$ में क्रेम्ब्रिज से गणित व् भौतिक में बी. एस. सी. की परीक्षा में सफलता प्राप्त की । तत्पस्चात द्वितीय विश्व युद्ध के शुरू होते ही विक्रम साराभाई भारत लौट आये । भारत में उन्होंने सर. सी. वि. रामन तथा डॉ. होमी भाभा का सानिध्य मिला । वहा रास्ट्रीय स्वतंत्रता आदोलन से बड़े प्रभावित हुए । सन $1942$ में वह मुणाली नई स्वामीनाथन के साथ विवाह सूत्र में बंधे ।
Answer
તેમણે મેટ્રિક ની પરીક્ષા સન $1934$ માં પાસ કરી. સન $1934 – 37$ માં ગુજરાત કોલેજ, અમદાવાદ માં ઇન્ટર નો અભ્યાસ કયો. સન $1937$ માં તેઓં ઈંગ્લેંડ ગયા. સન $1940$માં કેમ્બિજ માં ગણિત અને ભોતીક્શાસ્ત્ર સાથે બી. એસ. સી. ની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી. તે પછી બીજું વીશ્વયુદ્ધ શરુ થતા જ વિક્રમ સારાભાઇ ભારત પાછા ફર્યા. ભારત માં તેમને સર સી. વી. રામન તથા ડૉ. હોમી ભાભા નું સાનિધ્ય પ્રાપ્ત થયું. રાષ્ટ્રીય સ્વતંત્રતા અંદોલન થી તેઓ ખુબ પ્રભાવિત થયા. સન $1942$ માં તેમણે મુણાલી ની સ્વામીનાથન સાથે લગ્ન કર્યાં.
View full question & answer
अनुवाद - हिंदी STD 7 Questions - Vidyadip