$0.28 \,mm$ આંતરિક વ્યાસ ધરાવતી એક કાચની કશનળીને પાણી ભરેલા પાત્રમાં શિરોલંબ રીતે મૂકેલી છે તો કેશનળીમાં પાણી પર કેટલું દબાણ લગાડવું જોઇએ કે જેથી કેશનળીમાંની પાણીની સપાટી પાત્રમાંના પાણીની સપાટી જેટલી થાય? (પાણીનું પૃષ્ઠતાણ $=0.07 \,N / m$ અને વાતાવરણ દબાણ $\left.=10^5 \,N / m ^2\right)$.
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $10^{-3}\,m$ ત્રિજ્યા ધરાવતા પારાના ટીંપાને $125$ સમાન કદના ટીપામાં વિભાજિત કરવામાં આવે છે. પારાની સપાટીનું પૃષ્ઠતાણ $0.45\,Nm ^{-1}$ છે. સપાટીની ઊર્જામાં થતો વધારો $......\times 10^{-5}\,J$ હશે.
    View Solution
  • 2
    બે $R$ ત્રિજ્યાના નાના પારાના ટીપાંમાંથી એક મોટું ટીપું બને છે.તો તેમની પહેલાની અને પછીની પૃષ્ઠઉર્જાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 3
    $10 \,cm$ ત્રિજ્યાના સાબુના પરપોટાને ફુલાવવામાં થયેલ કાર્ય ...........$J$. (સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ $0.03 \,N / m$ છે.)
    View Solution
  • 4
    $75 \,dynes/cm$ પૃષ્ઠતાણ ધરાવતા પાણી પર રહેલી $5\,cm $ ત્રિજયાની વર્તુળાકાર પ્લેટને ઉંચકવા માટે કેટલું બળ લગાવવું પડે?
    View Solution
  • 5
    પાણીમાં કેશનળી શિરોલંબ ડુબાડતાં $3\, cm$ ઊંચાઇ સુધી પાણી ઉપર ચડે છે.કેશનળીને શિરોલંબ સાથે $60^o$ નો ખૂણો બનાવે તે રીતે ગોઠવેલ છે. તો કેશનળીમાં પ્રવાહીની લંબાઇ ...... $cm$ થાય.
    View Solution
  • 6
    $75\, N/m$ પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહીમાં $0.04\, m^2$ ક્ષેત્રફળ ધરાવતી રીંગને તરવા ...... $J$ પૃષ્ઠઊર્જાની જરૂર પડે?
    View Solution
  • 7
    $4\, cm  $ અને $5\, cm$ ત્રિજયાના બે પરપોટા ભેગા થાય, ત્યારે ${S_1}{S_2}$ સામાન્ય સપાટીની ત્રિજયા ..... $cm$ થાય?
    View Solution
  • 8
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન $I$: જ્યારે કેશનળીને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે ત્યારે પ્રવાહી કેશનળીમાં ઉપર ચઢતું નથી કે નીચે પણ ઉતરતું નથી. સંપર્કકોણ $0^{\circ}$ હોય શકે છે.

    વિધાન $II$ : ધન અને પ્રવાહી વચ્ચેનો સંપર્કકોણ ધન દ્રવ્યના અને પ્રવાહી દ્રવ્યના ગુણધર્મ પર પણ આધારીત છે.

    ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભરમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 9
    બે પરપોટા $A$ અને $B$ $(r_A > r_B)$ નળી દ્વારા એકબીજા સાથે જોડેલા છે.તો
    View Solution
  • 10
    મરકયુરીનું ટીપું કાંચ પર ફેલાતું નથી,કારણ કે કાંચ અને મરકયુરી વચ્ચેનો સંપર્કકોણ... 
    View Solution