[આપેલ છે: આણ્વિય દળ : $H : 1.0 \,u , O : 16.0\, u$ ]
$(A)$ જુદા જુદા તત્વો ના પરમાણુઓ ના દળ જુદા જુદા (અલગ) હોય છે.
$(B)$ દ્રવ્ય (Matter) વિભાજ્ય પરમાણુઓનું બનેલું છે.
$(C)$ જુદા જુદા તત્વ ના પરમાણુઓ જ્યારે કોઈ નિશ્વિત પ્રમાણમાં (ગુણોત્તરમાં) જોડાય છે ત્યારે સંયોજનો બને છે.
$(D)$ આપેલ તત્વના બધા જ પરમાણુ જુદા જુદા ગુણધર્મો ધરાવે છે તેમાં દળનો પણ સમાવેશ થાય છે.
$(E)$ રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુઓની ફેરગોઠવણીનો સમાવેશ થાય છે.
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચું જવાબ પસંદ કરો.