$10\,m$ ત્રિજયા ધરાવતા વર્તુળના કેન્દ્ર પર $10$ યુનિટ વિદ્યુતભાર મૂકેલો છે. તો $1$ એકમ વિદ્યુતભારને વર્તુળના પરિઘ પર પરિભ્રમણ કરાવવા માટે ....... એકમ કાર્ય કરવું પડે
A$0$
B$10$
C$100$
D$1$
AIIMS 2000, Easy
Download our app for free and get started
a The work done in moving a charge on equipotential surface is zero.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પાતળી ધાતુની પટ્ટી દ્વારા બનાવેલ કેપેસીટરનું કેપેસીટન્સ $2\ \mu F$ છે જો પાતળી ધાતુની પટ્ટીઓને $0.15\, mm $ જાડાઇના પેપેર વડે ભરવામાં આવે તથા પેપરનો ડાલઇલેક્ટ્રીક અચળાંક $2.5$ તથા લંબાઇ $400 \,mm$ હોય તો પટ્ટીની લંબાઇ.....$m$
બે પ્લેટ વચ્ચેનું અંતર $d$ હોય તેવા કેપેસિટરની વચ્ચે ઘાતુ $b = \frac{d}{2}$ ની પ્લેટ મૂકતા મળતા કેપેસિટન્સ અને ધાતુ ના મૂકેલી હોય ત્યારના કેપેસીટન્સ નો ગુણોત્તર કેટલો થાય?
એક સમાંતર પ્લેટ કેપેસીટરના $A$ પ્લેટનું ક્ષેત્રફળ ધરાવતી પ્લેટ એકબીજાથી $d$ જેટલા અંતરથી અલગ કરેલ છે. $\frac A2$ક્ષેત્રફળ અને $\frac d2$ જાડાઈ ધરાવતા બે ${K}_{1}$ અને ${K}_{2}$ ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા સ્લેબને પ્લેટો વચ્ચે જગ્યામાં દાખલ કરવામાં આવે છે. તો આ કેપેસીટરનું કેપેસીટન્સ કેટલું થશે?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $R$ ત્રિજ્યાનું વર્તૂળ સમાન વિદ્યુત ક્ષેત્રમાં દોરવામાં આવે છે. વર્તૂળના પરિઘ પર આવેલા બિંદુઓ $A, B, C$ અને $D$ ના સ્થિતિમાનો $V_A$, $V_B$, $V_C$ અને $V_D$ હોય તો ...
$C$ સંધારકતતા અને $V$ વોલ્ટેજ ધરાવતા સંધારકને $E$ જેટલી ઊર્જા છે. તેને બીજી $2 \mathrm{C}$ સંધારકતા અને $2 \mathrm{~V}$ સ્થિતિમાન ધરાવતા સંધારક સાથે જોડવામાં આવે છે. તો ઉર્જાનો વ્યય $\frac{x}{3} \times \frac{x}{3} \mathrm{E}$, જ્યાં$x$ ________છે.
ધારોકે $C$ એ $R$ અવરોધ દ્વારા ડિસ્ચાર્જ થતા કેપેસીટરનું કેપેસીટન્સ છે ધારોકે કેપેસીટરની શરૂઆતની ઊર્જા કરતા અડધી ઊર્જા થતા લાગતો સમય $t_1$ તથા $t_2$ એ તેની પ્રારંભીક ઊર્જા કરતા ચોથા ભાગની ઊર્જા થવા માટે લાગતો સમય છે તો ગુણોત્તર $t_1/t_2$ = ….