$10\,mL$ મંદ $HCl$ માં નીચેના પૈકી શુ ઉમેરતા દ્રાવણની $p^H$ બદલાશે નહિ ?
Diffcult
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    હાઇડ્રાઇડ આયન ${H^ - }$ તેના હાઇડ્રોક્સાઇડ આયન $O{H^ - }$ કરતા વધુ પ્રબળ છે , જો સોડિયમ હાઇડ્રાઇડ $(NaH)$ પાણીમાં ઓગળી જાય તો નીચેનામાંથી કઈ પ્રક્રિયા થશે?
    View Solution
  • 2
    એમોનિયાના સ્વઆયનીકરણની નીચેની પ્રક્રિયા માટે શુ ખોટુ છે ?

    $2N{H_3}\, \rightleftharpoons \,N{H_4}^ + \, + \,N{H_2}^ - $

    View Solution
  • 3
    દ્રાવણમાં ક્ષાર $AB$ની દ્રાવ્યતા નીપજ  $1\times10^{-8}$ છે જેમાં $A^+$ આયનોની સાંદ્રતા $10^{-3}\, M$ છે. જ્યારે $B^-$ આયનની સાંદ્રતા કેટલી રાખવામાં આવે છે ત્યારે ક્ષારનું અવક્ષેપન થશે.
    View Solution
  • 4
    વિધાન-$1$ : પાણીમાં ઓર્થોબોરિક એસિડ એ નિર્બળ મોનોબેઝિક એસિડ તરીકે વર્તેં છે ?

    વિધાન - $2$ : પાણીમાં ઓર્થોબોરિક  એસિડ પ્રોટોન દાતા તરીકે વર્તેં છે.

    View Solution
  • 5
    $10^{-10}\, M \,NaOH$ દ્રાવણની $pH$ આશરે......
    View Solution
  • 6
    $50\,^oC$ તાપમાને શુદ્ધ પાણીની $p^H =$ ........... થશે. ( $50\,^oC$ તાપમાને $pK_w =13.26$ )
    View Solution
  • 7
    $AgCl$ ની દ્રાવ્યતા ઓછામાં ઓછી કેમાં હશે?
    View Solution
  • 8
    નીચેનામાંથી કયુ એસિડીક ક્ષાર નથી ?
    View Solution
  • 9
    $0.1\,N$ $NH_4OH$ અને $0.1\,N \,HCN $ ના ધરાવતા મિશ્રણનો જલવિભાજન અંશ ગણો. $K_a$ $=$ $10^{-5}$ $\&$ $K_b$ $=$ $10^{-5}$
    View Solution
  • 10
    એક નિર્બળ એસિડ (જેમ $C{H_3}COOH$ ) અને તેનો પ્રબળ બેઇઝ ક્ષાર સાથે (જેમ કે $C{H_3}COONa$) બફર દ્રાવણ છે. કઈ જોડમાં આ પ્રકારની લાક્ષણિકતા જોવા મળે છે?

    ?

    View Solution