$1.5$ મોલલ ગ્લુકોઝનું પાણીમાં દ્રાવણ માટે ઉત્કલન બિંદુનો ઉન્નયન $4\,K$ છે. $4.5$ મોલલ ગ્લુકોઝના પાણીમાંના દ્રાવણ માટે ઠારણ બિંદુમાં અવનયન $4\,K$ છે. તો મોલલ ઉન્નયન અચળાંક અને મોલલ અવનયન અચળાંકનો ગુણોત્તર $\left( K _{ b } / K _{f}\right)\dots\dots$ છે.
  • A$4$
  • B$1$
  • C$2$
  • D$3$
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
d
\(\Delta T _{ b }= i\,K _{ b } \,m\)

\(\Delta T _{ f }= i\,K _{ i } \,m\)

\(\frac{4}{4}=\frac{ K _{ b } 1.5}{ K _{ f } 4.5}\)

\(\frac{ K _{ b }}{ K _{ f }}=3\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0.02\, M\,Pb(NO_3)_2$ નુ દ્રાવણ $0.05\, M$ ગ્લુકોઝના જલીય દ્રાવણ સાથે સમઅભિસારી હોય તો $Pb(NO_3)_2$ નો આયનીકરણ અંશ .......... થશે.
    View Solution
  • 2
    $1.22\, {~g}$ એક કાર્બનિક એસિડ $100 \,{~g}$ બેન્ઝીન $\left({K}_{{b}}=2.6\, {~K}\, {~kg} \,{~mol}^{-1}\right)$ અને $100\, {~g}$ એસિટોન $ 100 \, {~ g} $ $\left({K}_{b}=1.7\, {~K} \,{~kg} \,{~mol}^{-1}\right) .$ માં જુદા-જુદા ઓગળેલ છે.એસિડ બેન્ઝીનમાં ડાઇમરાઇઝ કરવા માટે જાણીતું છે પરંતુ એસિટોનમાં મોનોમર તરીકે રહે છે.એસિટોનમાં દ્રાવણનું ઉત્કલનબિંદુ $0.17^{\circ} {C}$ જેટલું વધે છે.

    બેન્ઝીનના દ્રાવણમાં ઉત્કલન બિંદુમાં વધારો ${ }^{\circ} {C}$માં ${x} \times 10^{-2}$ છે.${x}$નું મૂલ્ય $.....$ છે.(નજીકના પૂર્ણાંકમાં)

    $[$ આણ્વિય દળ : ${C}=12.0, {H}=1.0, {O}=16.0]$

    View Solution
  • 3
    મિથાઇલ આલ્કોહોલ $(CH_3OH)$ નું $5.2$ મોલલ જલીય દ્રાવણ આપવામાં આવે તો દ્રાવણમાં મિથાઇલ આલ્કોહોલના મોલ અંશ શું થશે ?
    View Solution
  • 4
    બેન્ઝિનનું ઠારબિંદુ અવનયન અચળાંક $\left( K _{ f }\right)$  $5.12\, K\, kg\, mol ^{-1}$ છે.બેન્ઝિનમાં રહેલા એક વિદ્યુત-વિભાજ્ય દ્રાવ્ય ધરાવતા $0.078\, m$ મોલાલિટીના દ્રાવણ માટે ઠારબિંદુ અવનયન ........$\,K$

    (બે દશાંશ સુધી પૂર્ણાંકમાં મૂકી શકાય)

    View Solution
  • 5
    $10\% (W/V) $ $H_2SO_4$ દ્રાવણની સપ્રમાણતા એ આશરેે કેટલી થાય?
    View Solution
  • 6
    $27^{\circ}\,C$ અને $1$ વાતા. દબાાણ પર, $SO _2( g )+\frac{1}{2} O _2( g )= SO _3( g )$ પ્રક્રિયા માટે,$K _{ p }=2 \times 10^{12} છ$. આ જ પ્રક્રિયા માટે $K _{ c }.......\times 10^{13}$ છે.

    (આપેલ : $R =0.083\,L\,bar\,K ^{-1}\,mol ^{-1}$ )

    View Solution
  • 7
      $25\,^{\circ} C$ તાપમાન પર  $CCl _{4}$, નું બાષ્પ દબાણ  $143\, mm$ $Hg$.. $0.5\, g$  નો અબાષ્પશિલ દ્રાવક (આણ્વિય દળ  $65$) $CCl _{4}$, ના $100 \,mL$ માં ઓગળવામાં આવે છે.દ્રાવણનું બાષ્પ દબાણ શોધો.(ઘનતા $CCl _{4},=$ $\left.1.58\, g / cm ^{3}\right)$
    View Solution
  • 8
    $K_3[Fe(CN)_6]$ ના મંદ દ્રાવણ માટે વોન્ટ હોફ અવયવ $(i) $ એ ..... [$100\%$ આયનીકરણ ધારતા]
    View Solution
  • 9
    $-0.68\,^oC$ ઠારબિંદુ ધરાવતા $KCl$ ની $0.18\, m$ જલીય દ્રાવણનુ $0\,^oC$ તાપમાને અભિસરણ દબાણ .............. $\mathrm{atm}$ ગણો. દ્રાવણનુ કદ શુદ્ધ પાણીના કદ જેટલુ ધારો. $(K_f = 1.86\,^oC\, m^{-1})$
    View Solution
  • 10
    નીચેનામાંથી સાંદ્રતાની કઇ રજૂઆતમાં, તાપમાન સાથે તેનુ મૂલ્ય બદલાતુ નથી ? (બાષ્પીભવન અવગણવુ)
    View Solution