$1.5$ મોલલ ગ્લુકોઝનું પાણીમાં દ્રાવણ માટે ઉત્કલન બિંદુનો ઉન્નયન $4\,K$ છે. $4.5$ મોલલ ગ્લુકોઝના પાણીમાંના દ્રાવણ માટે ઠારણ બિંદુમાં અવનયન $4\,K$ છે. તો મોલલ ઉન્નયન અચળાંક અને મોલલ અવનયન અચળાંકનો ગુણોત્તર $\left( K _{ b } / K _{f}\right)\dots\dots$ છે.
  • A$4$
  • B$1$
  • C$2$
  • D$3$
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
d
\(\Delta T _{ b }= i\,K _{ b } \,m\)

\(\Delta T _{ f }= i\,K _{ i } \,m\)

\(\frac{4}{4}=\frac{ K _{ b } 1.5}{ K _{ f } 4.5}\)

\(\frac{ K _{ b }}{ K _{ f }}=3\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $25^o C$ તાપમાને જુદા જુદા દ્રાવણો $0.500\, M\, C_2H_5OH\,(aq),$ $0.100\,M\,Mg_3(PO_4)_2\, (aq), $ $0.250\, M\,KBr\,(aq)$ અને $0.125\, M\,Na_3PO_4\,(aq)$ ને ધ્યાનમાં લો. બધા જ ક્ષારો પ્રબળ વિધુતવિભાજ્ય છે તેમ ધારતા આ દ્રાવણો માટે નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે ?
    View Solution
  • 2
    મોલન ઉન્નયન અચળાંક એ ઉત્કલનબિંદુમાં ઉન્નયનથી ...... નો ગુણોત્તર છે.
    View Solution
  • 3
    $9.2\,g$ ગ્લુકોઝ પ્રતિ લીટર દ્રાવણ જેટલું અભિસરણ દબાણ થવા માટે $0.5 $ લીટર દ્રાવણમાં ........ ગ્રામ ગ્લુકોઝ દ્રાવ્ય કરવા છે.
    View Solution
  • 4
    $CH_2Cl_2(DCM)$ નું $2.6 \times 10^{-3}$ દ્રાવણ બનાવવા માટે અમુક પ્રમાણમાં ડાયક્લોરોમિથેન $(CH_2Cl_2)$ $671.141\,mL$ ક્લોરોફોર્મ $(CHCl_3)$ માં ઉમેરવામાં આવે છે.તો $DCM$ ની સાંદ્રતા $.....\,ppm$ (દળ વડે) છે.(નજીકનો પૂર્ણાંક)

    આપેલું છેઃ પરમાણુ દળ $:c =12$$H=1,$$CI= 35.5$,$CHCl_3$ની ઘનતા$= 1.49\,g\,cm^3$

    View Solution
  • 5
    $1.25\,g $ વિદ્યુત અવિભાજ્ય અને $ 20\,g $ પાણીમાંથી બનતા દ્રાવણનું ઠારણબિંદુ $ 271.9\, K$ ,  છે, તો દ્રાવ્યનું મોલર દળ કેટલું થશે?
    View Solution
  • 6
    એક સંયોજન કે જે એક દ્રાવકમાં વિયોજન પામે અને બીજા દ્રાવકમાં સુયોજન પામે તેનો વૉન્ટ હોફ અવયવ $'i'$ અનુક્રમે ......
    View Solution
  • 7
    એક વિદ્યુત અવિભાજ્ય દ્રાવ્ય $A$નું $1$ મોલલ દ્રાવણ માટે ઉત્કલનબિંદુમાં ઉન્નયન $3\, K$ છે. તે જ દ્રાવકમાં $A$ ના $2$ મોલલ દ્રાવણના ઠારણ બિંદુમાં અવનયન $6 \,K$ છે. $K _{ b }$ અન $K _{ f }$ નો ગુણોત્તર $K _{ B } / K _{ F } 1: X$ છે, તો $X$ નું મૂલ્ય $.......$
    View Solution
  • 8
    પાણીનું ગલનબિંદુ $-24^{\circ} \mathrm{C}$ જેટલું જાળવી રાખવા માટે $18.6 \mathrm{~kg}$ પાણીમાં ઈથિલીન ગ્લાયકોલનું $kg$ દળ ઉમેરવામાં આવે છે. (ઈથિલીન ગ્લાયકોલનું મોલર દળ $62 \mathrm{~g} \mathrm{~mol}^{-1}$ છે. , પાણીનો $K_f=1.86 \mathrm{~K} \mathrm{~kg}$ $\left.\mathrm{mol}^{-1}\right) $
    View Solution
  • 9
    જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવણમા દબાણ જેટલું થાય તેને.....
    View Solution
  • 10
    $800\,ml$,  $0.5\,M$  $HCl$ તથા $200\,ml$,  $1\,M$  $HCl$ ને મિશ્ર કરતાં બનતા દ્રાવણની મોલારિટી ....... $M$ થશે.
    View Solution