$15 \,nF$ કેપેસિટરમાં ડાઈઇલેક્ટ્રીક અચળાંક $\varepsilon_{r}=2.5$ ડાઈઇલેક્ટ્રીક સ્ટ્રેન્થ $30 \,MV / m$ અને વિદ્યુતસ્થિતિમાન $=30\,V$ હોય તો પ્લેટનું ક્ષેત્રફળ ..........  $\times 10^{-4} \;m ^{2}$ હશે?
AIIMS 2019, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ચાર સમાન વિદ્યુતભારો $Q$ ને $xy$ સમતલમાં $(0, 2), (4, 2), (4, -2)$ અને $(0, - 2)$ બિંદુઓ પર મુકવામાં આવેલ છે. આ તંત્રના ઉગમ બિંદુ પર પાંચમા વિધુતભાર $Q$ ને મુકવા જરૂરી કાર્ય ________ છે.
    View Solution
  • 2
    $10^{-3}\;\mu C$ ના વિદ્યુતભારને $x - y$ યામપદ્ધતિના ઉગમબિંદુ પર મૂકેલો છે. બે બિદુઓ $A (\sqrt{2}, \sqrt{2})$ અને $B (2,0)$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ($V$ માં) કેટલો હશે?
    View Solution
  • 3
    $1\ \mu F$ કેપેસીટન્સ ધરાવતું બુંદ $8$ સમાન ત્રિજ્યા ધરાવતા બુંદમાં વિભાજીત થાય છે તો દરેક નાના બુંદનું કેપેસીટન્સ....$\mu F$
    View Solution
  • 4
    $-q, Q$ સાથે $-q$ વિદ્યુતભારને એક સીધી રેખા પર સરખાં અંતરે ગોઠવવામાં આવે છે. જો આ ત્રણેય વિદ્યુતભારની પ્રણાલીની કુલ સ્થિતિઊર્જા શૂન્ય હોય, તો $Q : q$ નો ગુણોતર કેટલો થશે?
    View Solution
  • 5
    જયારે કળ ખુલ્લી હોય,ત્યારે $C_1$ પર વિદ્યુતભાર $Q$ છે.જયારે કળ બંધ કરવામાં આવે,ત્યારે $C_1$ અને $C_2$ પર વિદ્યુતભાર કેટલો થાય?
    View Solution
  • 6
    $r$ ત્રિજ્યાવાળા વર્તુળના કેન્દ્ર પર $q$ જેટલો ચાર્જ રાખેલ છે, $B$ અને $C$ બિંદુઓ આ વર્તુંળના પરિઘ પર છે. જ્યારે બિંદુ $A$ આ વર્તુળથી બહાર છે. જો $W_{A B}$ એ $q_0$ ચાર્જને બિંદુ $A$ થી $B$ સુધી લઈ જવા માટેનું કાર્ય દર્શાવે અને $W_{A C}$ એ $q_0$ ચાર્જને બિંદુ $A$ થી $C$ સુધી લઈ જવા માટેનું કાર્ય દર્શાવે તો આપેલી આકૃતિ માટે કયું વિધાન સત્ય છે ?
    View Solution
  • 7
    શુદ્ધ પાણીનો ડાય ઈલેકટ્રીક અચળાંક $81$ છે. તે પરમિટિવિટી ........ હશે.
    View Solution
  • 8
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેપેસીટરની બે પ્લેટો વચ્ચે ત્રણ પ્રકારનાં ડાઈઈલેક્ટ્રીક ભરવામાં આવેલ છે. આવાજ પ્રકારનું કેપેસીટન્સ ધરાવે તે માટે કોઈ અવાહકનો ડાઈઈલેક્ટ્રીક આચળાંક કેટલો હોવો જોઈએ ?
    View Solution
  • 9
    વિદ્યુત ડાઈપોલ પાસે તેના વિદ્યુતભારનું મૂલ્ય $q$ અને તેની દ્વિ ધ્રુવી ચાકમાત્રા $p$ એ છે. તેને સમાન વિદ્યુતક્ષેત્ર $E$ માં મૂકવામાં આવે છે. જો તેની દ્વિધ્રુવીય ચાકમાત્રા વિદ્યુતક્ષેત્રની દિશામાં હોય તો તેના પર લાગતું બળ અને તેની સ્થિતિ ઊર્જા અનુક્રમે ....... હશે.
    View Solution
  • 10
    નીચે દર્શાવેલ આકૃતિ મુજબ પ્રારંભમાં બંને કળ ખુલ્લી રાખેલ છે.હવે કળ $S1$ ને બંઘ કરવામાં આવે છે.પણ $S2$ ઓપન છે.( અત્રે કેપેસિટર પર $q$ ચાર્જ છે.$\tau $ $=RC$ કેપેસિટિવ અચળાંક છે.) નીચેના વિકલ્પો પૈકી કયું વિધાન સત્ય છે.?
    View Solution