$1.86\, g$ એનિલીનની સંપૂર્ણ પ્રક્રિયા થઈને તે એસેટીનીલાઈડ બનાવે છે. શુધ્ધિકરણ દરમ્યાન $10 \,\%$ નીપજમાં નુકશાન થાય છે. શુધ્ધિકરણ બાદ મળતો એસેટીનીલાઈડનો જથ્થો $(g$ માં $)$  ...... $\times 10^{-2}$ છે.
  • A$221$
  • B$243$
  • C$222$
  • D$313$
JEE MAIN 2021, Diffcult
Download our app for free and get startedPlay store
b
\(M=98\quad \quad \quad \quad \quad\quad \quad \quad \quad \quad M=135\)

\(C _{6} H _{5} NH _{2}\) \(\xrightarrow{{90\,\% \,efficiency}}\) \(\begin{array}{*{20}{c}} {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,O} \\ {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,||} \\ {{C_6}{H_5} - NH - C - C{H_3}} \end{array}\)

(Aniline)\(\quad \quad \quad \quad \quad\quad \quad \quad\) (Acetanilide)

Given \(1.86 \,g\)

\(\Rightarrow\) \(1\, mol\) \(C _{6} H _{5} NH _{2}\) give \(1\, mol\) \(\begin{array}{*{20}{c}} {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,O} \\ {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,||} \\ {{C_6}{H_5} - NH - C - C{H_3}} \end{array}\)

\(\therefore\) moles of \(C _{6} H _{5} NH _{2}=\) moles of \(C _{6} H _{5} NH _{2}\) give \(1\, mol\) \(\begin{array}{*{20}{c}} {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,O} \\ {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,||} \\ {{C_6}{H_5} - NH - C - C{H_3}} \end{array}\)

\(\Rightarrow \frac{1.86}{93}=\frac{ W _{\text {acetanilide }}}{135}\)

\(\Rightarrow W_{\text {acelanilide }}=\frac{1.86 \times 135}{93}\, g =2.70\, g\)

But efficiency of reaction is \(90\, \%\) only

\(\therefore\) Mass of acetanilide produced \(=2.70 \times \frac{90}{100} \,g\)

\(=2.43\, g\)

\(=243 \times 10^{-2}\, g\)

\(\Rightarrow x =243\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એસિટોનાઈટ્રાઈલનું ઠંડા સાંદ્ર $HCl$ વડે જળવિભાજન કરતાં કઈ નીપજ મળશે?
    View Solution
  • 2
    પ્રકિયા ની નીપજ શું હશે ?
    View Solution
  • 3
    નીચેનામાંથી કયા રસાયણોનો ઉપયોગ મિથાઇલ  આઇસોસાયનેટના ઉત્પાદન માટે થાય છે જેના કારણે ''ભોપાલ દુર્ઘટના'' થઈ હતી 

    $(i)$ મિથાઇલએમાઈન      $(ii)$ ફોસ્જિન

    $(iii)$ ફોસ્ફિન           $(iv)$ ડાયમિથાઇલએમાઈન 

    View Solution
  • 4
    આલ્કાઈલ સાયનાઈડની સ્ટીફન પ્રક્રિયાથી શું મળે ?
    View Solution
  • 5
    નીચે પૈકી કયુ સંયોજન નીચા તાપમાને પર જલીય નાઇટ્રસ એસિડ $HN{O_2}$ સાથે પ્રક્રિયા આપે છે તે તેલયુક્ત નાઇટ્રોસોએમાઇન ઉત્પન્ન કરે છે?
    View Solution
  • 6
    $570\, K$ તાપમાને ઝાયલીનમાં $Cu_2O$ ની હાજરીમાં ક્લોરોબેન્ઝિનની એમોનિયા સાથેની પ્રક્રિયાથી શું બને ?
    View Solution
  • 7
    કયા એમાઇનની $HNO_2$ સાથેની પ્રક્રિયા થી $N_2$ વાયુ નહિ આપે ?
    View Solution
  • 8
    વિધાન :એનિલિન એનિલિયમ આયન કરતા વધુ સારી રીતે કેન્દ્રાનુરાગી છે. 
    કારણ  : એનીલિનિયમ આયન  $+ve$ ધરાવે છે 
    View Solution
  • 9
    નીચેનામાંથી કયુ સંયોજન ગેબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણ દ્વારા સારી નીપજમાં તૈયાર કરી શકાય છે?
    View Solution
  • 10
    નીચેનામાંથી કયુ એમાઇન ગેબ્રીયલ પ્થેલીમાઈડ પ્રક્રિયા દ્વારા તૈયાર કરી શકાય છે?
    View Solution