$1\,cm$ વ્યાસ અને $25 \times {10^{ - 3}}\,N{m^{ - 1}}$ પૃષ્ઠતાણ ધરાવતા પરપોટાનું અંદરનું દબાણ અને બહારના દબાણનો તફાવત ....... $Pa$ થાય?
  • A$10$
  • B$20$
  • C$5 $
  • D
    એકપણ નહિ.
AIIMS 1987, Easy
Download our app for free and get startedPlay store
b
(b) Excess pressure \(\Delta P = \frac{{4T}}{r}\)

\( = \frac{{4 \times 2 \times 25 \times {{10}^{ - 3}}}}{{1 \times {{10}^{ - 2}}}}\)\( = 20\;N/{m^2} = 20\;Pa\)     \(\left[ {{\rm{as\,\, }}r = \frac{d}{2}} \right]\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $10 \,cm$ ત્રિજ્યાના સાબુના પરપોટાને ફુલાવવામાં થયેલ કાર્ય ...........$J$. (સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ $0.03 \,N / m$ છે.)
    View Solution
  • 2
    $\frac{3}{{100}}\,N/m$ પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહીમાંથી $10\,cm$ ત્રિજયાનો પરપોટા બનાવવા માટે કેટલું કાર્ય કરવું પડે?
    View Solution
  • 3
    પાણીમાં કેશનળી શિરોલંબ ડુબાડતાં $2 \,cm $ ઊંચાઇ સુધી પાણી ઉપર ચડે છે.કેશનળીને શિરોલંબ સાથે $60^o$ નો ખૂણો બનાવે તે રીતે ગોઠવેલ છે. તો કેશનળીમાં પ્રવાહીની લંબાઇ ....... $cm$ થાય?
    View Solution
  • 4
    વક્રભાગ અને સમતલ ભાગ પર લાગતા પૃષ્ઠતાણબળનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 5
    કેશનળીને પાણીથી ભરેલા પાત્રમાં મૂકવામાં આવે ત્યારે પાણીનું સ્તર નળીમાં $4 \,cm$ ઉંંચાઈ સુધી ઉપર ચઢે છે. જો એની જગ્યાએ અડધા વ્યાસ ધરાવતી નળીનો ઉપયોગ કરવામાં આવે, તો પાણી અંદાજે ........ $cm$ ઉંંચાઈ સુધી ઉપર ચઢશે ?
    View Solution
  • 6
    $8.5\, cm$ આંતરિક અને $8.7\, cm$ બાહ્ય વ્યાસ ધરાવતી પ્લેટિનમની નળીમાથી એક રિંગ કાપવામાં આવે છે.તેને એવી રીતે બેલેન્સ કરવામાં આવે છે કે જેથી તે ગ્લાસમાં રહેલ પાણીના સંપર્ક આવે છે.જો તેને પાણીમાથી બહાર કાઢવા વધારાનું $3.97\,gm$ વજનની જરૂર પડે તો પાણીનું પૃષ્ઠતાણ ...... $dyne\, cm^{-1}$ હશે?
    View Solution
  • 7
    $R$ ત્રિજયાનો પરપોટો બનાવવા માટે $W$ કાર્ય કરવું પડતું હોય,તો $2R$ ત્રિજયાનો પરપોટો બનાવવા માટે કેટલું કાર્ય કરવું પડે?
    View Solution
  • 8
    એક $R$ ત્રિજ્યા ધરાવતા પ્રવાહી બુંદને એકસમાન $27$ પ્રવાહી બુંદીમાં વિભાજિત કરવામાં આવે છે. જો પૃષ્ઠતાણ $T$ હોય, તો આ પ્રક્રિયામાં થતું કાર્ય_______થશે.
    View Solution
  • 9
    $r$ ત્રિજ્યાની કેપિલરીમાં $M$ દળનું પાણી ઊંચાઈ પ્રાપ્ત કરે તો $2r$ ત્રિજ્યાની કેપિલરીમાં કેટલા દળનું પાણી ઊંચાઈ પ્રાપ્ત કરે?
    View Solution
  • 10
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન $I$: જ્યારે કેશનળીને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે ત્યારે પ્રવાહી કેશનળીમાં ઉપર ચઢતું નથી કે નીચે પણ ઉતરતું નથી. સંપર્કકોણ $0^{\circ}$ હોય શકે છે.

    વિધાન $II$ : ધન અને પ્રવાહી વચ્ચેનો સંપર્કકોણ ધન દ્રવ્યના અને પ્રવાહી દ્રવ્યના ગુણધર્મ પર પણ આધારીત છે.

    ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભરમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution