$1\,\,kg$ અને $3\,\, kg$ દળ ધરાવતાં બે કણોના સ્થાનસદિશ અનુક્રમે $\hat i\,\, + \,2\hat j\,\, + \,\,\hat k\,\,$અને$\,\, - 3\hat i\,\, - \,2\hat j\,\, + \,\,\hat k$ છે. આ કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાનસદિશ ...... થાય?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઘન ગોળાને મુક્ત અવકાશમાં ચાકગતિ કરે છે. જો ગોળાની ત્રિજ્યા વધારવામાં આવે અને તેનું દળ તેટલું જ રાખવામાં આવે તો નીચેનામાંથી .... ને અસર થશે નહિ.
    View Solution
  • 2
    $3l$ લંબાઈ ધરાવતા એક દઢ અને દળરહિત સળીયાના બે છેડા આગળ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે દળો લગાડવામાં આવ્યા છે. એક સમક્ષિતિજ અક્ષના $P$ બિંદુ આગળથી કિલકિત કરવામાં આવેલ છે (આકૃતિ જુઓ). જ્યારે તેને પ્રારંભિક સમક્ષિતિજ સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે ત્યારે તેનો તાત્ક્ષણિક કોણીય પ્રવેગ ________ થશે
    View Solution
  • 3
    ધારો કે નિયમ ચોરસ પ્લેટના કેન્દ્રમાંથી પસાર થતી અને તેની બે બાજુઓને સમાંતર અક્ષ $AB $ પર જડત્વની ચાકમાત્રા $I$ છે. $CD$ એ ચોરસના સમતલમાં છે અને $AB$ સાથે ખૂણો બનાવે છે. $CD$ અક્ષ પર પ્લેટની જડત્વની ચાકમાત્રા.......... છે.
    View Solution
  • 4
    $I$ જડત્વની ચાકમાત્રા ધરાવતા ચક્ર $1\ sec$ માં $n$ પરિભ્રમણ કરે છે.તેની આવૃત્તિ બમણી કરવા માટે કરવું પડતું કાર્ય
    View Solution
  • 5
    $5\ kg$ દળ ધરાવતા સ્થિર પૈડા પર $30\ Nm $ જેટલું ટૉર્ક $15 $ સેકન્ડ માટે લગાડવામાં આવે છે. પૈડાની જડત્વની ચાકમાત્રા $2\ kg\ m^2$ છે. આ $10$ સેકન્ડમાં પૈડાએ કરેલું કોણીય સ્થાનાંતર ....... $\ rad$
    View Solution
  • 6
    $m$ દળ અને $L$ લંબાઈવાળા ત્રણ સળિયાઓને એક સમભુજ ત્રિકોણ બનાવવા માટે નીચે આકૃતિમાં બતાવ્યા અનુસાર જોડવામાં આવે છે. તેના સમતલને લંબ અને તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા શું થાય?
    View Solution
  • 7
    સમાન દળ અને જુદી-જુદી ત્રિજ્યાઓ ધરાવતી બે તક્તિઓ કે જે જુદા-જુદા દ્રવ્યોની બનેલી છે તે એવી રીતે બનાવવામાં આવે છે કે જેથી તેની જાડાઈ અનુક્રમે $1\,cm$ અને $0.5\,cm$ હોય. દ્રવ્યની ઘનતાઓ $3:5$ ના ગુણોતરમાં છે. આ તક્તિઓની તેમનાં વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક્માત્રાઓ $\frac{x}{6}$ નાં ગુણોતરમાં મળે છે. $x$ નું મૂલ્ય $........$ થશે. 
    View Solution
  • 8
    આપેલ આકૃતિ માટે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ અને કોણીય પ્રવેગનો ગુણોતર કેટલો થાય? $m =2\;kg$ અને $r =10\;cm$ છે.
    View Solution
  • 9
    કણ વર્તૂળાકાય પથ પર ઘટતી ઝડપથી ગતિ કરે છે તો સાચું વિધાન નક્કી કરો.
    View Solution
  • 10
    વર્તૂળાકાર તકતીને સ્પર્શક તકતીના સમતલમાં રહેલી અક્ષ પર ચક્રાવર્તનની ત્રિજ્યા અને વર્તૂળાકાર રિંગને સ્પર્શક રિંગને સમતલમાં રહેલી અક્ષ પર ચક્રાવર્તનની ત્રિજ્યાનો ગુણોત્તર ......... થશે.
    View Solution