$25^{\circ} C$ એ નિર્બળ ઍસિડ $\left( pK _{ a }=4\right)$ અને નિર્બળ બેઇઝ $\left( pK _{ b }=5\right)$ના ક્ષારીય દ્રાવણની $pH$ ......  છે:
  • A$6.5$
  • B$6$
  • C$7$
  • D$7.5$
AIIMS 2019, Medium
Download our app for free and get startedPlay store
a
The \(pH \) of the salt is,

\(pH =\frac{1}{2}\left( pK _{w}+ pK _{a}+ pK _{b}\right)\)

\(=\frac{1}{2}(14+4-5)\)

\(=6.5\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નિર્બળ એસિડ અને પ્રબળ બેઇઝ અનુમાપન માટે કયો સૂચક ઉપયોગી છે ?
    View Solution
  • 2
    $BF_3$ એ....... મુજબ એસિડ છે.
    View Solution
  • 3
    નીચેના એસિડમાંથી કયો સૌથી ઓછી $ pK_a$ મૂલ્ય ધરાવે છે ?
    View Solution
  • 4
    $Mg(OH)_2$ ની દ્રાવ્યતા ગુણાકાર $9 \times 10^{-12}$ છે. જો $Mg^{+2}$ ની સાંદ્રતા $0.01\, M$ છે તો $OH^-$ ની સાંદ્રતા = .....
    View Solution
  • 5
    એલ્યુમિનિયમ ક્લોરાઇડનુ જલીય દ્રાવણ ........ ને લીધે એસિડિક છે.
    View Solution
  • 6
    પાણીનો આયનિક ગુણાકાર વધે છે જો....
    View Solution
  • 7
    જલીય દ્રાવણમાં કાર્બોનિક એસિડના આયનીકરણ અચળાંક $K_1 = 4.2 \times 10^{-7}$ અને $K_2 = 4.8 \times 10^{-11}$ છે. તો કાર્બોનિક એસિડના $0.034\, M$ સંતૃપ્ત દ્રાવણ માટે સાચુ વિધાન પસંદ કરો.

     

    View Solution
  • 8
    એસિટિક એસિડ સાથે જલીય $NaOH$ના ટાઇટ્રેશન દરમિયાન, તટસ્થિકરણ ગ્રાફમાં ઊભી રેખા છે. આ રેખા શું સૂચવે છે?
    View Solution
  • 9
    $CH_3COOH$ અને $HCN$ ના વિયોજન અચળાંકો અનુક્રમે $1.8 \times 10^{-5}$ અને $7.2 \times 10^{-10}$ છે. તો $KCN\, (x_1)$ અને $CH_3COOK\, (x_2)$ ના જલવિભાજન અંશ વચ્ચેનો સંબંધ શું હોઈ શકે ?
    View Solution
  • 10
    $20\,^oC$ તાપમાને $AgCl$ ની દ્રાવ્યતા $1.435 \times 10^{-3}\,g/L$ છે. તો $AgCl$ નો દ્રાવ્યતા ગુણાકાર ....... થશે.
    View Solution