$256 Hz$ આવૃત્તિવાળો ઉદ્ગમ સ્થિર અવલોકનકાર તરફ $\frac{1}{3} V$ ના વેગથી ગતિ કરે છે,તો અવલોકનકારને કેટલી આવૃત્તિ સંભળાતી હશે?(હવામાં ધ્વનિનો વેગ $V \,m/s$ છે.)
Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ઓરડા $A$ માટે રેવરબરેશન સમય એક સેકન્ડ છે, તો બીજા ઓરડા કે જેના બધા જ પરિમાણ ઓરડા $A$ ના પરિમાણ કરતાં બમણા હોય, તો તેના માટે રેવરબરેશન સમય (સેકન્ડમાં) કેટલો હોય?
બે દોરી $X$ અને $Y$ , $4Hz$ સ્પંદ આવૃત્તિ ઉત્પન્ન કરે છે.દોરી $Y$ માં તણાવ વધારતાં, $2 Hz$ સ્પંદ આવૃત્તિ ઉત્પન્ન થાય છે. દોરી $X$ ની આવૃત્તિ $300 Hz $ હોય,તો દોરી $Y$ ની મૂળ આવૃત્તિ કેટલી .... $Hz$ થાય?
$20$ સેમી લંબાઈના તારવાળા સોનોમીટર સાથે એક સ્વરકાંટો પ્રતિ સેકન્ડ $5$ સ્પંદ ઉત્પન્ન કરે છે. જો તારની લંબાઈ $21$ સેમી કરવામાં આવે તો સ્પંદની આવૃતિ બદલાતી નથી. તો સ્વરકાંટાની આવૃતિ .......... $Hz$ હોવી જોઈએ.
એક બંધ ધ્વનિ (આર્ગન) નળીની મૂળભૂત આવૃત્તિ $1.5\, kHz$ છે. આ ધ્વનિ-નળી વડે એક વ્યક્તિ દ્વારા સ્પષ્ટપણે સાંભળી શક્તા અધિસ્વરોની સંખ્યા ________ હશે (વ્યક્તિ દ્વારા સાંભળી શકાતી મહત્તમ આવૃત્તિ $20,000\, Hz$ છે તેમ ધારો.)
ક્ષિતિજને સમાંતર $8 \,m$ ત્રિજ્યાના વર્તુળાકાર માગંમાં એક દોલિત સ્વરકાંટો ધીમેથી સમાાન રીતે ગતિ કરે છે. સ્વરકાંટાથી શ્રોતાનું એ જ સમતલમાં ટૂંકામાં ટુંકુ અંતર $9 \,m$ છે. જ્યારે આભાસી આવૃતિ મહત્તમ બને ત્યારે શ્રોતા અને સ્વરકાંટા વચ્ચેનુ અંતર ........ $m$ હશે.