$290\, K$ તાપમાને અને અચળ કદે $CO$ ના દહનની ઉષ્મા $- 280.5\,kJ$ હોય, તો અચળ દબાણે તેના દહનની ઉષ્મા કેટલા .....$kJ$ થશે ?
A$- 283.3$
B$-284.5$
C$236.4$
D$196.5$
Medium
Download our app for free and get started
a \(N _{2( g )}+3 H _{2( g )} \longrightarrow 2 NH _{3( g )}\)
\(3 n _{( g )}=2-4=-2\)
\(\Delta H =\Delta I +\Delta n _{( g )} RT =\Delta U -2 RT\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$25\,^oC$ એ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર ($\Delta H$) અને એન્ટ્રાપી ફેરફાર ($\Delta S$) અનુક્રમે ${-1}1.7 \times 10^3\, J $ મોલ $^{-1}$ અને ${-1}05 \,J$ મોલ$^{-1} K^{-1}$ છે. તો પ્રક્રિયા ..
નાઈટ્રોજનના પરિમાપન માટે લીધેલા $0.3 $ ગ્રામ કાર્બનિક સંયોજનમાંથી ઉદભવતા એમોનિયાને $100 \,mL$ $ 0.1$ $M\, H_2SO_4$ માંથી પસાર કરવામાં આવે છે. વધારાનું એસિડનું સંપૂર્ણ તટસ્થીકરણ કરવા માટે $ 20\, mL\, 0.5 $ $M\, NaOH$ ની જરૂર પડે છે. આકાર્બનિક પદાર્થ કયો હશે ?
અચળ કદે પ્રણાલી પર$ 500$ જુલ ઉષ્મા પસાર કરવામાં આવે તો પરિણામે પ્રણાલીનું તાપમાન વધીને $20^oC$ થી $25^oC$ થાય છે. તો પ્રણાલીની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ......$J$