$298\, K$ અને $PbCl_2$ ની દ્રાવ્યતા $2 \times 10^{-2}$ મોલ/લીટર છે તો $K_{sp}$ = ?
Medium
Download our app for free and get startedPlay store
d
$PbCl_2  ⇌ Pb^{+2} + 2Cl^-$

$K_{sp} = S \times (2S)^2\,\, K_{sp} = 4S^3$

$K_{sp} = 4 \times (2 \times 10^{-2})^3  $

$K_{sp} = 4 \times 8 \times 10^{-6}  \,\,K_{sp} = 3.2 \times 10^{-6}$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એમ્ફોટેરિક ઋણાયન યોગ્ય માધ્યમમાં પ્રોટોન સ્વીકારવા તથા ગુમાવવા માટે સક્ષમ છે. આવો ગુણ દર્શાવતો આયન નીચેનામાંથી ક્યો છે ?
    View Solution
  • 2
    $Ca$$Cl_2$ ની દ્રાવ્યતા $1.11 \times 10^{-8}$ ગ્રામ/$100\, ml$ તો જ્યારે $Ca$$Cl_2$ નો અણુભાર $111$ હોય તો $K_{sp}$ શોધો.
    View Solution
  • 3
    $H_2CO_3$ અને $NaHCO_3$ સાંદ્રતા યોગ્ય સંતુલન દ્વારા રૂધિરના પ્રવાહની $pH$ જાળવવામાં આવે છે. તો $10 \,mL$ રૂધિર કે જ $H_2CO_3$ માં બનાવેલના મિશ્રણ સાથે $5\,M\, NaHCO_3$ દ્રાવણનું કદ કેટલું થાય ? $7.4 \,pH $જાળવી રાખવામાં આવે છે અને રૂધિરમાં $H_2CO_3$ માટેેે  $K_a\, 7.8 \times 10^{-7}$?
    View Solution
  • 4
    જો સંયોજન $AB_5\,10^{-3}$ મોલ/લીટર તો $B^{-1}$ ની સાંદ્રતા ....... થશે.
    View Solution
  • 5
    એક નિર્બળ એસિડ $(HA)$ અને નિર્બળ બેઇઝ $(BOH)$ ના $pK_a$ અને $pK_b$ અનુક્રમે $3.2$ અને $3.4$ છે. તો તેમના ક્ષાર $(AB)$ ના દ્રાવણની $pH$ શોધો.
    View Solution
  • 6
    $AB$ સંયોજન, $80\% $ આયોનાઈઝ થાય છે. $AB$ ની દ્રાવ્યતા કેટલી થશે ? જો તેની દ્રાવ્યતા ગુણાકાર $6.4 \times 10^{-9} $ છે.
    View Solution
  • 7
    $CH_3COOH$ નો આયનીકરણ અચળાંક $1.7\times 10^{-5}$ છે. એસિટિક એસિડના ચોક્કસ દ્રાવણમાં $H^+ $ ની સાંદ્રતા $3.4\times 10^{-4}\,M$ છે. તો એસિટિક એસિડના દ્રાવણ સાંદ્રતા ............ છે.
    View Solution
  • 8
    કોડ પ્રમાણે નીચેની સંતુલનની દરેક ઘટકોને ઓ ઓળખો $SA =$ પ્રબળ એસિડ  ; $SB =$ પ્રબળ બેઇઝ ; $WA =$ નબળા એસિડ ; $WB =$  નબળા બેઈઝ $(CH_3)_2 NH$ ના $pK_a$  $36$ છે $CH_3OH$  $pK_a$  $15.2$ છે 
    View Solution
  • 9
    ઓસ્વાલ્ડનો દ્રાવ્યતાનો નિયમ પ્રબળ વિદ્યુત દ્રાવણને લાગુ પાડી શકાતો નથી, કારણ કે
    View Solution
  • 10
    અલ્પ દ્રાવ્ય કાર્બોનેટ  કયું છે ?
    View Solution