$298 \;\mathrm{K} $ તાપમાને $\mathrm{BaSO}_{4}$ ની પાણીમાં દ્રાવ્યતા છે,

$2.42 \times 10^{3}\; \mathrm{gL}^{-1}$ છે. તો તેના દ્રાવ્યતા ગુણકાર $\left(\mathrm{K}_{\mathrm{sp}}\right)$ મૂલ્ય શું હશે ?

($\mathrm{BaSO}_{4}$ નું મોલર દળ $ =233\; \mathrm{g} \;\mathrm{mol}^{-1}$ આપેલ છે) 

NEET 2018, Medium
Download our app for free and get startedPlay store
a
solublity of $\mathrm{BaSO}_{4}=2.42 \times 10^{-3} \mathrm{gL}^{-1}$

$\therefore \mathrm{s}=\frac{2.42 \times 10^{-3}}{233}=1.038 \times 10^{-5} \mathrm{mol} \mathrm{L}^{-1}$

$\mathrm{K}_{\mathrm{sp}}=\mathrm{s}^{2} =\left(1.038 \times 10^{-5}\right)^{2}$

$=1.08 \times 10^{-10} \mathrm{mol}^{2} \mathrm{L}^{-2}$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક ફિઝીશીયન $pH =3.58$ ધરાવતુ બફર દ્રાવણ તૈયાર કરવા માગે છે કે જે થોડા પ્રમાણમાં બફરીંગ એજન્ટ ધરાવવા છતા $pH $ માં થતા ફેરફારનો અસરકારક રીતે પ્રતિકાર કરે છે. તો ક્યા નિર્બળ એસિડનો તેના સોડિયમ ક્ષાર સાથેનો ઉપયોગ સૌથી શ્રેષ્ઠ ગણાશે ?
    View Solution
  • 2
    $0.01\,M$ એમોનિયમ સાયનાઇડ દ્રાવણની $pH \,7.02$ છે. જો $5$ લીટર પાણી. આ દ્રાવણમાં ઉમેરવામાં આવે તો $pH$ = ....... થશે.
    View Solution
  • 3
    $25\,°C$ તાપમાને $Hg_2Cl_2$ નો પાણીમાં દ્રાવ્યતા ગુણાકાર $3.0 \times 10^{-17}$ મોલ $m^{-3}$ છે. તો $25\,°C$ તાપમાને તેની દ્રાવ્યતા........
    View Solution
  • 4
    $25\,°C$ તાપમાને $Hg_2Cl_2$ નો પાણીમાં દ્રાવ્યતા ગુણાકાર $3.0 \times 10^{-17}$ મોલ $m^{-3}$ છે. તો $25\,°C$ તાપમાને તેની દ્રાવ્યતા........
    View Solution
  • 5
    લુઇસ સિધ્ધાંત મુજબ નીચેના પૈકી કયો બેઇઝ નથી.?
    View Solution
  • 6
    $N/10$ એસિટિક એસિડ $N/10 \,NaOH$ સાથે અનુમાપન કરતા, જ્યારે $25\%, 50\%$ અને $75\%$ અનુમાપન પૂર્ણ થાય તો દ્રાવણની $pH = ? [K_a = 10^{-5}]$
    View Solution
  • 7
    જો અચળ તાપમાને $1.0\, M$ દ્રાવણ નિર્બળ એસિડનું મંદન $0.01 \,M$ થાય તો નીચેનામાંથી કયું મળે ?
    View Solution
  • 8
    નીચેની પ્રક્રિયાના સંદર્ભમાં ખોટુ વિધાન જણાવો.

    $\begin{array}{*{20}{c}}
      {C{H_3}C{H_2}OH{\text{ }} + {\text{ }}{H_3}{O^ + }\, \to \,C{H_3}C{H_2} - {O^ + } - H\, + {H_2}O} \\ 
      {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|\,\,\,\,\,\,\,} \\ 
      {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,H\,\,\,\,\,\,} 
    \end{array}$

    View Solution
  • 9
    એસિડ બેઇઝ સૂચક $K_a = 1.0 \times 10^{-5}$ છે. એસિડ સૂચકનો રંગ લાલ અને ભૂરા રંગમાં બેઝિક બનાવે છે. તો $80\%$ લાલ થી $80\%$ ભૂરામાં સૂચકનો રંગ પરિવર્તન કરવા $pH$ કેટલી રાખવામાં આવે ?
    View Solution
  • 10
    $0.01\,M\, NaOCl$ નું $K_h$ મૂલ્ય $10^{-6}$ છે તેના ક્ષારનું જલવિભાજન અંશ.........$\%$ થશે.
    View Solution