$3.00$ મોલ આદર્શ દ્વિ પરમાણ્વિક વાયુનું તાપમાન દબાણ અચળ રાખીને $40.0^{\circ} {C}$ જેટલું વધારવામાં આવે છે. વાયુના અણું ચાકગતિ કરે છે પરંતુ કંપન કરતાં નથી. જો આંતરિકઉર્જાનો ફેરફાર અને વાયુ દ્વારા થતાં કાર્યનો ગુણોત્તર $\frac{{x}}{10}$ છે. તો ${x}$ નું મૂલ્ય (નજીકના પૂર્ણાંકમાં) કેટલું હશે? $\left(\right.\left.{R}=8.31\, {J} {mol}^{-1} {K}^{-1}\right)$
A$25$
B$2.5$
C$125$
D$250$
JEE MAIN 2021, Medium
Download our app for free and get started
a Pressure is not changing \(\Rightarrow\) isobaric process
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ગેસ $PV = nRT + \alpha V$ સમીકરણ પ્રમાણે વર્તે છે જ્યાં $n$ એ મોલની સંખ્યા અને $\alpha $ ધન અચળાંક છે. એક મોલ વાયુ માટે શરૂઆતનું તાપમાન અને દબાણ અનુક્રમે $T_o$ અને $P_o$ છે.વાયુનું તાપમાન સમોષ્મી રીતે બમણું કરવા કેટલુ કાર્ય કરવું પડે?
$200\,g$ પાણી ને $40\,^oC$ થી $60\,^oC$ સુધી ગરમ કરવામાં આવે છે (પાણીનું વિસ્તરણ અવગણો) આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ...... $kJ$ હશે. (પાણીની વિશિષ્ટ ઉષ્મા $=4184\,J/kgK$ )
ઠારણ વ્યવસ્થાનું તાપમાન ${T}_{2}=400\, {K}$ અને ઉષ્મા પ્રાપ્તિસ્થાનનું તાપમાન ${T}_{1}$ વચ્ચે એક ઉષ્મા એન્જિન કાર્ય કરે છે. તે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી $300 \,{J}$ ઉષ્મા લે છે અને ઠારણ વ્યવસ્થામાં $240\, {J}$ ઉષ્મા ગુમાવે છે. ઉષ્મા પ્રાપ્તિસ્થાનનું ન્યૂનતમ તાપમાન ($K$ માં) કેટલું હોવું જોઈએ?
આદર્શ વાયુ માટે ચક્રિય પ્રક્રિયા $a\to b\to c\to d$ માટે $V - T$ નો ગ્રાફ આપેલ છે.$d\to a$અને $b\to c$ પ્રક્રિયા સમોષ્મિ પ્રક્રિયા છે તેના માટે $P-V$ ગ્રાફ કેવો બને?
એક આદર્શ વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે અને $Q$ તે જેટલી ઉષ્માનું શોષણ કરે છે, તો આ પ્રક્રિયામાં થતું કાર્ય અને આંતરિક ઊર્જા વધારવામાં શોષાતી ઉષ્માનો ગુણોત્તર ....... હશે.
રેફીજરેટરના બહારના ભાગનું અને અંદરના ભાગનું તાપમાન અનુક્રમે $273 \,K$ અને $300 \,K$ છે. ધારો કે રેફ્રીજેરટરનું યક્ર પ્રતિવર્તી છે, થયેલ કાર્યની દરેક જૂલ માટે, પરિસરમાં આપવામાં આવતી ઉષ્મા લગભગ ......... $J$ હશે.