$30\,V, 90\,W$  ના બલ્બને $120\,V $ સપ્લાય પર વાપરવો હોય તો કેટલા .................. $ohm$ અવરોઘ શ્નેણીમાં જોડવો પડે?
  • A$10$
  • B$20$
  • C$30$
  • D$40$
Medium
Download our app for free and get startedPlay store
c
Series resistance   \(R{\rm{ }} = \,\left( {\frac{{{V_{operating}} - {V_R}}}{{{P_R}}}} \right) \times {V_R}\)

\( \Rightarrow \)  \(R = \frac{{(120 - 30)}}{{90}} \times 30 = 30\,\Omega \)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલ પરિપથમાં બેટરી $E_1$ નો $e.m.f.$ $=12\; V$ અને શૂન્ય આંતરિક અવરોધ જ્યારે બેટરી $E$ નો $e.m.f.$ $=2\; V$ છે. જો ગેલ્વેનોમીટરનું અવલોકન શૂન્ય હોય,તો અવરોધ $X $ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 2
    આપેલ પરિપથ માટે ${t}=3.2\, {s}$ સમયે પ્રવાહ ........ ${A}$ હશે.

    [Fig. $(1)$ માં વોલ્ટેજનું વિતરણ અને Fig. $(2)$ માં પરિપથ દર્શાવેલ છે]

    View Solution
  • 3
    સાચું નિવેદન પસંદ કરો.
    View Solution
  • 4
    આપેલ તંત્રમાં $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોઘ કેટલા ............. $\Omega$ થાય?
    View Solution
  • 5
    $d$ વ્યાસ અને $L$ લંબાઈ વાળા એક તાંબાના તારના છેડે સ્થિતિમાનનો તફાવત $V$ લાગુ પાડવામાં આવે છે. જ્યારે માત્ર $d$ બમણું હોય તો ડ્રીફટ વેગ.......
    View Solution
  • 6
    આપેલ આકૃતિમાં દરેક અવરોધો $1 \,\Omega$ છે. પ્રવાહનું મૂલ્ય ' $I ^{\prime}, \frac{ a }{5} A$ જેટલું છે. $a$ નું મૂલ્ય .......... હશે.
    View Solution
  • 7
    $2 \; {mm}$ વ્યાસ ધરાવતા લોખંડ અને કોપર-નિકલ મિશ્રધાતુના તારની સમાન લંબાઈ (${m}$ માં) કેટલી હોવી જોઈએ કે જેથી તેમને સમાંતરમાં જોડતા તેમનો સમતુલ્ય અવરોધ $3 \Omega$ થાય?

    (લોખંડ અને કોપર-નિકલ મિશ્રધાતુના તારની અવરોધકતા અનુક્રમે $12 \;\mu \Omega {cm}$ અને $51\; \mu \Omega {cm}$ છે)

    View Solution
  • 8
    ટંગસ્ટન તારનો ઉપયોગ પ્રમાણભૂત અવરોધો બનાવવા માટે થાય છે. કારણ કે.....
    View Solution
  • 9
    આપેલ પરિપથમાં બધા અવરોધોનું મૂલ્ય $R\,ohm$ હોય તો $A$ અને $B$ વચ્ચે નો સમતુલ્ય અવરોધ કેટલો થાય?
    View Solution
  • 10
    જ્યારે કોષ વડે પરિપથનો સપ્લાય કરવામાં આવતો વિદ્યુતપ્રવાહ $0.3\,A$ છે. ત્યારે તેનો ટર્મિનલ સ્થિતિમાનનો તફાવત $0.9\,V$ છે. જ્યારે સપ્લાય કરવામાં વિદ્યુતપ્રવાહ $0.25\,A$ છે. ત્યારે તેનો ટર્મીનલ $PD$ $0.9\,V$ થઈ જાય છે. તો કોષનો આંતરિક અવરોધ $............\Omega$ છે.
    View Solution