$330\,K$ તાપમાને $K_w$, $10^{-13.6}$ હોય, તો $330\,K$ તાપમાને $10^{-4}\, M\,OH^-$ ના દ્રાવણની $pH$ ગણો
JEE MAIN 2013, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    લેક્ટિક એસિડ $(HC_3H_5O_3)$નું સંચય , પેશીઓમાં મોનોબેઝિક એસિડ પીડા અને થાકની લાગણી તરફ દોરી જાય છે. $0.10\, M$ જલીય દ્રાવણમાં, લેક્ટિક એસિડનું  $3.7\%$ વિયોજન થાય છે. આ એસિડ માટે વિયોજન અચળાંક $K_a$નું મૂલ્ય શું હશે?
    View Solution
  • 2
    $CH_3COOH$ દ્રાવણમાં $NaOH$ ને ઉમેરવાથી $60\%$ એસિડ તટસ્થીકરણ પામે છે. જો $pK_a 4.7$ હોય તો પરિણામી દ્રાવણની $pH$.......
    View Solution
  • 3
    ${M_2}{X_3}$ ક્ષારની દ્રાવ્યતા $y\,\,mol\,d{m^{ - 3}}$ છે. ક્ષારનો દ્રાવ્યતા ગુણાકાર ....... હશે?
    View Solution
  • 4
    $PbS$ ની દ્રાવ્યતા ગુણાકાર $3.4\times10^{-28}$ જો $[Pb^{+2}] $ $=$ $ 1 \times10^{-2}$ મોલ/લીટર તો $ PbS$ ના અવક્ષેપ મેળવવા માટે ની $ [S^{-2}] $ કેટલી સાંદ્રતા મળે ?
    View Solution
  • 5
    $M(OH)_2$નો $K_{sp}$ $3.2\times10^{-11}$ છે. પાણીમાં સંતૃપ્ત દ્રાવણની $pH$ ......
    View Solution
  • 6
    સોફ્ટ ડ્રિંક્સની $pH \,3.7$ હોય તો હાઇડ્રોજન આયનની સાંદ્રતા = .......?
    View Solution
  • 7
    પોટેશિયમ ફોર્મેટનુ જલીય દ્રાવણ ........... હોય છે.
    View Solution
  • 8
    $298\, K$ પર એમોનિયમહાઇડ્રોક્સાઇડનો આયનીકરણ અચળાંક $1.77 \times 10^{-5}$ છે, એમોનિયમ ક્લોરાઇડનું જળવિભાજન અચળાંક .... છે.
    View Solution
  • 9
    નીચેના એસિડમાંથી કયો સૌથી ઓછી $ pK_a$ મૂલ્ય ધરાવે છે ?
    View Solution
  • 10
    $25\,°C$, એ $10^{-5}\,M\,HCl(aq.)$ માં $OH^-$ આયન સાંદ્રતા......
    View Solution