$4.5$  ગ્રામ શુદ્ધ વિદ્યુત અવિભાજ્ય $100 $ ગ્રામ પાણીમાં દ્રાવ્ય કરવાથી મળતા દ્રાવકનું ઠારબિંદુ $0.465^o$ સે હોય તો દ્રાવ્ય પદાર્થનો અણુભાર ....... ગ્રામ/મોલ થશે. ($K_f$ $ = 1.86$)
  • A$135 $
  • B$172$
  • C$90 $
  • D$180 $
Medium
Download our app for free and get startedPlay store
d
\(W_1\)  \(=\)  દ્રાવ્યનું વજન \( = 4.5 \) ગ્રામ, \(W_2\)  \(=\)  દ્રાવકનું વજન ગ્રામ \( = 100 \) ગ્રામ, \(T_1\) \(= -\,0.465^o\) સે  

\(\Delta T_f\) \( = 0.465 ^o\) સે, \(M_1\) = દ્રાવ્યનો અણુભાર = ?

\({M_1} = \frac{{{K_f} \times 1000 \times {W_1}}}{{\Delta {T_f} \times {W_2}}}\)

\( = \,\,\frac{{1.86 \times 1000 \times 4.5}}{{0.465 \times 100}} = 180\,\) ગ્રામ/મોલ

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $100\,ml $ ડાયબેઝિક એસિડ (અણુભાર $= 200$) ના જલીય દ્રાવણમાં કેટલા ગ્રામ ડાયબેઝિક એસિડ હાજર હશે કે જેથી તેની પ્રબળતા $ 0.1\,N$  ( ડેસિનોર્મલ ) થાય ?
    View Solution
  • 2
    દ્રાવણની મોલલતા  .......... $m$ હશે જેમાં $18\,g$ ગ્લુકોઝ (અણુ ભાર $=180$ ) $500\,g$ પાણીમાં ઓગળ્યો હશે.
    View Solution
  • 3
    આદર્શ દ્રાવણ  માટે નીચેનામાંથી કયું શૂન્ય બરાબર નથી ?
    View Solution
  • 4
    આપેલા દ્રાવકમાં અણુ $M$ એ સમીકરણ $M\, \rightleftharpoons \,{(M)_n}$ તરીકે સુયોજન પામે છે. $M$ ની ચોક્કસ સાંદ્રતા માટે , વોન્ટ હોફ અવયવ $0.9$ મળે છે અને સુયોજિત અણુઓનો અંશ $0.2$ મળે છે , તો $n$ નુ મૂલ્ય જણાવો. 
    View Solution
  • 5
    જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને શુદ્ધ દ્રાવકમાં ઉમેરવામાં આવેછે ત્યારે બાષ્પદબાણમાં $11.5\, torr$ નો ઘટાડો થાય છે. જો દ્રાવ્યના મોલ-અંશ $0.2$ હોય, તો શુદ્ધ દ્રાવકનું બાષ્પદબાણ  ................ $\mathrm{torr}$ થશે ?
    View Solution
  • 6
    $0.1$ મોલ દ્ધિઅંગી વિધુતવિભાજ્યનુ $250\, g$ પ્રોટિક દ્રાવકમાં સંપૂર્ણ વિયોજન થાય છે. જો ઉક્લનબિંદુમાં થતો વધારો $1.5\, K$ હોય તો મોલલ ઉન્નયન અચળાંક ............. $\mathrm{Km}^{-1}$ થશે.
    View Solution
  • 7
    જો નિર્બળ મોનોબેઝિક એસિડના જલીય દ્રાવણનો વિયોજન અંશ $0.3$ શોધવામાં આવેલ હોય તો, પછી જોવા મળતું ઠારબિંદુ (મળી આવેલ ઠારબિંદુ) એ અપેક્ષિત / સૈધાંતિક ઠારબિંદુ કરતાં  $........\%$ વધારે (ઊંયું) જોવા મળશે. (નજીકનો પૂર્ણાક)
    View Solution
  • 8
    $1$ મોલ   નીચેના સંયોજનોમાંના દરેકને  $1\,L$ દ્રાવણ  માં ઓગળવામાં આવે છે.નીચેનામાંથી કોની $\Delta T_b$ ની કિંમત વધુ હશે ?
    View Solution
  • 9
    કયો દ્રાવણ એ સૌથી ઓછું બાષ્પ દબાણ ધરાવે છે?
    View Solution
  • 10
    `દ્રાવણના દળ થી (વડે) સમુદ્રનું પાણી $29.25 \%\,NaCl$ અને $19\, \% \,MgCl _2$ ધરાવે છે.સમુદ્રના પાણી નું સામાન્ય ઉત્કલન બિંદુ $........^{\circ}C$(નજીકનો પૂર્ણાક)બંને $NaCl$ અને $MgCl _2$ નું $100\,\%$ આયનીકરણ ધારી લો. આપેલ : $K _{ b }\left( H _2 O \right)=0.52\,K\,kg\,mol ^{-1}$ $NaCl$ અને $MgCl _2$ નું મોલર દળ અનુક્રમે $58.5$ અને $95\,g\,mol ^{-1}$ છે.
    View Solution