આલ્કાઈલ હેલાઈડોનું એમોનાલિસિસ અને ત્યારબાદ તેની $NaOH$ નાં દ્રાવણ સાથે પ્રક્રિયા કરીને તેનો ઉપયોગ પ્રાથમિક, દ્વિતિયક અને તૃતિયક એમાઈનો બનાવવા માટે કરી શકાય છે. પ્રક્રિયામાં $NaOH$ નો હેતુ શોધો :
  • A
    બેઝિક અશુધ્ધિઓને દૂર કરવા માટે
  • B$NH _{3}$ ને સક્રિય કરી તેનો ઉપયોગ પ્રક્રિયામાં
  • C
    એસિડિક અશુધ્ધિઓને દૂર કરવા માટે
  • D
    આલ્કાઈલ હેલાઈડની સક્રિયતા વધારવા માટે
JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
c
So the purpose of \(NaOH\) in the above reactions in to remove acidic impurities.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેની પ્રકિયા ના ક્રમ માં મુખ્ય નીપજ કઈ મળે છે ?

    $(CH_3)_2CHCH_2N(CH_2CH_3)_2 \xrightarrow{C{{H}_{3}}I}\xrightarrow[{{H}_{2}}O]{A{{g}_{2}}O}\xrightarrow{heat}$  નિપજો 

    View Solution
  • 2
    પ્રકિયા ની નીપજ શું હશે ?
    View Solution
  • 3
    નીચેના સંયોજનોના નાઇટ્રેશન નો વધતો ક્રમ કયો છે ?
    View Solution
  • 4
    નીચેની પ્રક્રિયા ક્રમમાં મુખ્ય નીપજ $B$ શું હશે ?
    View Solution
  • 5
    નીચે આપેલા બંધારણો પૈકી, ક્યું સૌથી વધુ સ્થિર ઈનામાઈન છે ?

    (જ્યાં $Me$ એ- $CH _{3}$ છે.)

    View Solution
  • 6
    નીચે આપેલ સંયોજનોની બેઝિક્તા નો ચઢતો ક્રમ કયો થશે?

    $(1)$   $C{H_3}C{H_2}N{H_2}$                    $(2)$   $\begin{array}{*{20}{c}}
    {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,C{H_2}C{H_3}}\\
    {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|\,\,\,\,}\\
    {\,C{H_3}C{H_2}NH\,\,\,\,\,\,\,}
    \end{array}$

    $(3)$   $\begin{array}{*{20}{c}}
    {\,\,\,\,\,\,\,C{H_3}}\\
    {\,|}\\
    {{H_3}C - N - C{H_3}}
    \end{array}$                                $(4)$     $\begin{array}{*{20}{c}}
    {\,\,\,\,\,\,\,C{H_3}}\\
    {\,|}\\
    {Ph - N - H}
    \end{array}$

    View Solution
  • 7
    જલીય દ્રાવણમાં એમાઇનની બેઝિક પ્રબળતાને ધ્યાનમાં લો. નીચેના પૈકી કોના  $pK_b$ નું મૂલ્ય સૌથી ઓછું હશે ?
    View Solution
  • 8
    નીચેનામાંથી કયા રસાયણોનો ઉપયોગ મિથાઇલ  આઇસોસાયનેટના ઉત્પાદન માટે થાય છે જેના કારણે ''ભોપાલ દુર્ઘટના'' થઈ હતી 

    $(i)$ મિથાઇલએમાઈન      $(ii)$ ફોસ્જિન

    $(iii)$ ફોસ્ફિન           $(iv)$ ડાયમિથાઇલએમાઈન 

    View Solution
  • 9
    ક્લોરોફોર્મ ની સાથે $KOH$ અને  $p-$ ટોલ્યુડિનની પ્રકિયા  શું આપે છે 
    View Solution
  • 10
    નીચેના સંયોજનોને તેમની બેઝિકતાને આધારે ચડતા ક્રમમાં ગોઠવો.

    $CH_3NH_2, \,(CH_3)_2 NH, \,C_6H_5NH_2,\, (CH_3)_3N$

    View Solution