આલ્કલી ધાતુઓ અને હેલોજનની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાના આવર્તી વલણોના સંદર્ભમાં નીચેના વિધાનો આપેલા છે. આ વિધાનોમાંનું ક્યુ વિધાન સાચુ ચિત્ર રજૂ કરે છે ?
A
સમૂહમાં નીચે જતા પરમાણ્વિય ક્રમાંક વધે તેમ આલ્કલી તત્વો અને હેલોજન બંનેની પ્રતિક્રિયાત્મકતા વધે છે
B
સમૂહમાં નીચે જતા પરમાણ્વિય ક્રમાંક વધવાની સાથે આલ્કલી તત્વોની પ્રતિક્રિયાત્મકતા વધે છે પરંતુ હેલોજનની પ્રતિક્રિયાત્મકતા ઘટે છે
C
સમૂહમાં નીચે જતા પરમાવિય ક્રમાંક વધે તેમ આલ્કલી તત્વો અને હેલોજન બંનેની પ્રતિક્રિયાત્મકતા ઘટે છે
D
સમૂહમાં નીચે જતા પરમાણ્વિય ક્રમાંક વધવાની સાથે આલ્કલી તત્ત્વોની પ્રતિક્રિયાત્મકતા ઘટે છે પરંતુ હેલોજનની પ્રતિક્રિયાત્મકતા વધે છે
AIEEE 2006, Medium
Download our app for free and get started
b
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*