આપેલ પરિપથમાં, $t=0$ સમયે કળ $S_1$ બંધ જ્યારે કળ $S_2$ ને ખુલ્લી રાખવામાં આવે છે. કોઈ પછીના સમય $(t_0)$ એ કળ $S_1$ ને ખુલ્લી અને કળ $S_2$ ને બંધ કરવામાં આવે છે. વહેતા પ્રવાહ $I$ નું $t$ ના વિધેય તરીકેની વર્તણૂક કયા આલેખ વડે આપી શકાય.
A
B
C
D
એક પણ નહિ
JEE MAIN 2019, Medium
Download our app for free and get started
d Above is the correct graph for growth and decay of current.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક $ac$ પરિપથનો પ્રવાહ $I=5 Sin (100t -\frac{\pi }{2} ) \,A$ અને $ac$ સ્થિતિમાન $V=200 \,Sin (100t)V$ વડે આપવામાં આવે છે. તો પરિપથનો પાવર વપરાશ ($watts$ માં) કેટલો હશે?
$50\,\Omega $ અવરોધને $v\left( t \right) = 220\,\sin \,100\pi l\,volt$ વૉલ્ટેજ આપવામાં આવે છે. પ્રવાહને મહત્તમ મૂલ્યના અડધા મૂલ્યથી મહત્તમ મૂલ્ય સુધી પહોચવા માટે કેટલા.......$ms$ સમય લાગે?
એક $LCR$ પરિપથ $110 \, \Omega$ અવરોધ અને $300$ રેડિયન/સે કોણીય આવૃત્તિવાળો $220\, V$ ઉદ્દગમ ધરાવે છે. જે માત્ર સંઘારક ને દૂર કરવામાં આવે તો પ્રવાહ, વોલ્ટેજ થી કળામાં $45^{\circ}$ પાછળ રહે છે અને જો માત્ર પ્રેરક દૂર કરવામાં આવે તો પ્રવાહ, વોલ્ટેજ થી $45^{\circ}$ આગળ રહે છે. પરિપથમાં પસાર થતાં પ્રવાહનું મૂલ્ય ...... $A$
એક શ્રેણી $LCR$ પરિપથમાં $L =0.01\,H , R =10\,\Omega$ અને $C =1\,\mu\,F$ છે. અને તે $\left( V _{ m }\right) 50\,V$ કંપવિસ્તાર વાળા નાં ઉદગમ સાથે શ્રેણીમાં જોડેલ છે. અનુનાદ આવૃત્તિ કરતાં $60 \%$ ઓછી આવૃત્તિ આગળ, વિદ્યુત પ્રવાહનો કંપવિસ્તાર લગભગ $.........\,mA$ હશે.