આપેલ પ્રક્રિયાઓમાં, પ્રક્રિયક $A$ અને પ્રક્રિયક $B$ ઓળખો.
  • A$\mathrm{A}-\mathrm{CrO}_3$     $\mathrm{B}-\mathrm{CrO}_3$
  • B $\mathrm{A}-\mathrm{CrO}_3$     $B-$ $\mathrm{CrO}_2 \mathrm{Cl}_2 $
  • C $\mathrm{A}-\mathrm{CrO}_2 \mathrm{Cl}_2$     $B-$ $\mathrm{CrO}_2 \mathrm{Cl}_2 $
  • D $\mathrm{A}-\mathrm{CrO}_2 \mathrm{Cl}_2$        $B-$ $\mathrm{CrO}_3$
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
b

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલા સંયોજનોમાંથી કયું સંયોજન,નીચે આપેલી ગુણાત્મક પૃથ્થકરણની કસોટીઓ નો સેટ આપશે ?

    (i) ફ્હેલિંગ કસોટી : હકારાત્મક

    (ii) સોડિયમ પીગલન નિષ્કર્ષની સોડિયમ નાઈટ્રોપ્રુસાઈડ સાથે પ્રક્રિયા કરવાથી રૂધિરના જેવો લાલ રંગ મળે છે પણ પ્રુશિયન બ્લુ રંગ મળતો નથી.

    View Solution
  • 2
    વિધાન  : આલ્ડિહાઈડ અને કીટોન ના ગલનબિંદુ હાઈડ્રોકાર્બન અને  ઈથર ના સમાન આણ્વિય દળ કરતાં વધારે છે 
    કારણ :આલ્ડિહાઈડ અને કીટોનમાં નબળુ પરમાણુ સંગઠન છે જે દ્વિધ્રુવી-ચાકમાત્રાની ક્રિયાપ્રતિક્રિયાથી ઉત્પન્ન થાય છે.

     

    View Solution
  • 3
    નીપજ $(P)$ શોધો 
    View Solution
  • 4
    નીચેનામાથી કયો આલ્કોહોલમાંથી , આલ્ડીહાઇડ અથવા કિટોન $NaBH_4 $ અથવા $LiAlH_4$  સાથે પ્રકિયા થી મળતો નથી ?
    View Solution
  • 5
    આ પ્રકિયા ની નીપજ $(B)$ શું હશે ?
    View Solution
  • 6
    આપેલ પ્રક્રિયા કઈ છે?
    View Solution
  • 7
    નીચેનામાંથી શેમાં  હેલોફોર્મ પ્રકિયા આવે છે?

    $(i)$ $CH_3CH_2COCH_2Cl$ $(ii)$ $C_6H_5COCH_3$

    $(iii)$ $C_6H_5COCHCl_2$ $(iv)$ $CH_3CH_2COCCl_3$

    View Solution
  • 8
    નીચેનામાંથી કયા સંયોજન આલ્ડોલ સંઘનન સાથે પ્રકિયા કરતા નથી ?
    View Solution
  • 9
    નીચેનામાંથી કયું પાણી સાથે પ્રક્રિયા કરશે?
    View Solution
  • 10
    નીચેના વિધાનો વિચારો. એસિટોફિનોન નીચેનામાથી કઇ પ્રકિયા દ્વારા બનાવી શકાય ?

    $I. $  ફિનાઇલ ઇથેનોલના ઓક્સિડેશનથી.

    $II.$  બેન્ઝાલ્ડીહાઇડની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડની પ્રકિયાથી.

    $III. $ બેન્ઝિનની એસિટાઇલ ક્લોરાઇડ સાથેની ફિડલ ક્રાફટ પ્રકિયાથી.

    $IV.$  કેલ્સિયમ બેન્ઝોએટના નિસ્યંદનથી.

    આ વિધાનોમાથી કયા વિધાન સાચા છે ?

    View Solution