$I.$ એનાયનની ત્રિજ્યા એ જનક અણુ કરતા મોટી હોય છે.
$II.$ આયનીકરણ ઊર્જા સામાન્ય રીતે આવર્તમાં વધતા અણુ સંખ્યા સાથે વધે છે.
$III.$ કોઈ તત્વની વિદ્યુતઋણતા એ ઇલેક્ટ્રોનને આકર્ષિત કરવા માટે એક અલગ અણુની વૃત્તિ છે.
ઉપરના વાકયો પૈકી કયા સાચા/સાચું છે?
($A$) અધાતુઓ, ધાતુઓ કરતા વધારે (અધિક) વિધૃતઋણતા ધરાવે છે.
($B$) અધાતુઓ, ધાતુઓ કરતા ઓછી (નીચી) આયનીકરણ એન્થાલ્યી ધરાવે છે.
($C$) અત્યંત (વધુ) સક્રિય અધાતુઓ અને અત્યંત (વધુ) સદ્રિય ધાતુઓ માંથી બનતા સંયોજનો સામાન્ય રીતે આયનીક હોય છે.
($D$) અધાતુ ના ઓકસાઈડો સામાન્ય રીતે પ્રકૃતિમાં બેજિક હોય છે.
($E$) ધાતુના ઓકસાઈડો સામાન્ય રીતે પ્રક્રુતિમાં એસિડિક અથવા તટસ્થ હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાથો જવાબ પસંદ કરો.