આપેલ તારનો કે જેની લંબાઈ $L$ અને ત્રિજ્યાં $R$ હોય તેનો વિશિષ્ટ અવરોધ $\left(S_1\right)$ માપવા માટે વ્હીસ્ટોન બ્રિજના સિધ્યાંતનો ઉપયોગ કરવામાં આવે છે. જો તારનો અવરોધ $X$ હોય ત્યારે વિશિષ્ટ અવરોધ $S_1=X\left(\frac{\pi r^2}{L}\right)$ છે. જો તારની લંબાઈ બમણી કરવામાં આવે તો વિશિષ્ટ અવરોધનું મૂલ્ય ........... થશે.
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં દર્શાવેલા પરિપથમાં જ્યારે $5\,\Omega$ અવરોધમાંથી વિધુત પ્રવાહ વહેતો ન હોય, ત્યારે $X$ અવરોધનું મૂલ્ય ........... $\Omega$ ગણશે.
    View Solution
  • 2
    આપેલ નળાકારીય તારની લંબાઈ તેની મૂળ લંબાઈ કરતા વધારીને બમણી કરવામાં આવે છે. તારના અવરોધમાં થતો પ્રતિશત વધારો .......% થશે.
    View Solution
  • 3
    એમિટર અને વોલ્ટમીટર શ્રેણીમાં (કોષ) સાથે જોડેલાં છે. તેઓના અવલોકનો અનુક્રમે $A$ અને $V$ છે. જો હવે અવરોધને વોલ્ટ મીટર સાથે સમાંતરમાં જોડવામાં આવે તો...
    View Solution
  • 4
    આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં બધા જ કોષો આદર્શ છે.  $2\; \Omega$ અવરોધમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ $............A$ છે.
    View Solution
  • 5
    આકૃતિમાં બતાવેલ મીટરબ્રીજનાં પ્રયોગની ગોઠવણમાં બિંદુ $A$ થી $40\, cm$ ના અંતરે તટસ્થ બિંદુ મળે છે. હવે જો $10\,\Omega$ ના અવરોધને $R_1$ સાથે શ્રેણીમાં જોડવામાં આવે, તો તટસ્થ બિંદુ $10\, cm$ જેટલું ખસે છે. હવે જો તટસ્થ બિંદુને પાછું તેની પ્રારંભિક સ્થિતિમાં લાવવુ હોય તો અવરોધ $(R_1 +10)\,\Omega$ ને સમાંતર કેટલા ................ $\Omega$ અવરોધ જોડવો પડે ?
    View Solution
  • 6
    આપેલ વિધુત પરિપથમાં $P$ અને $Q$ બિંદુઓ વચ્ચે વિધુતસ્થિતિમાનનો તફાવત ...........$V$
    View Solution
  • 7
    $10\, \Omega$ અવરોધ ધરાવતા વાયરને વર્તૂળાકારે વાળેલ છે. $P$ અને $Q$ વર્તૂળની પરીઘ પરના બે બિંદુઓ છે જે વર્તૂળને ચતુર્થ ભાગમાં વિભાજીત કરે છે તથા આ બે બિંદુઓને $3\,V$ તથા $1\, \Omega$ આંતરીક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડતા વર્તૂળના બંને ભાગોમાંથી પસાર થતા પ્રવાહો.... હશે.
    View Solution
  • 8
    જ્યારે મલ્ટીમીટર (અવરોધ માપવાના મોડમાં કાર્ય કરે) પ્રોબને એક ઘટક સાથે જોડેલ હોય, તેને માત્ર ઊલટું કરતાં નીચેનામાંથી કયું અવલોકન કરવામાં આવશે નહિ?
    View Solution
  • 9
    $a$ અને $b$ ત્રિજ્યાના બે સમકેન્દ્રી અને સુવાહક નળાકારને $\sigma$ કન્ડક્ટીવિટી અને $V$ જેટલો અચળ સ્થિતિમાન તફાવત ધરાવતા પદાર્થ વડે અલગ કરેલા છે. પ્રતિ એકમ લંબાઈ એક નળાકારમાંથી બીજા નળાકારમાં પસાર થતો પ્રવાહ $..........$
    View Solution
  • 10
    આકૃતિમાં દશાવેલ પરિપથમાં $A B$ વચ્ચેનો અસરકારક $.......... \Omega$ અવરોધ  છે.
    View Solution