Question
આવૃત્તિ$-$વિતરણમાં વિષમતા છે તેમ ક્યારે કહેવાય $?$

Answer

આપેલી માહિતીના આવૃત્તિ$-$વિતરણનો આવૃત્તિવક્ર ઘંટાકાર ન હોય, તો આવૃત્તિ$-$વિતરણમાં વિષમતા છે તેમ કહેવાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બાઉલીની પદ્ધતિમાં વિષમતાનું માપ મેળવવાનો આધાર જણાવો.
એક આવૃત્તિ-વિતરણમાં દ્વિતીય ચતુર્થકથી તૃતીય ચતુર્થકનું અંતર 18 અને પ્રથમ ચતુર્થકનું અંતર 22 છે, તો આવૃત્તિ-વિતરણમાં કયા પ્રકારની વિષમતા જોવા મળશે ?
એક માહિતીના ત્રણ ચતુર્થકો 12, 20 અને 15 છે, તો ચતુર્થક વિચલન શોધો.
ભારતમાં રાષ્ટ્રીય નિદર્શ તપાસ $– \text{NSS}$ ની શરૂઆત કોના દ્વારા થઈ હતી $?$
સમષ્ટિના પ્રાચલની વ્યાખ્યા આપો.
એક શહેરમાં એક સપ્તાહમાં જુદા$-$જુદા દિવસોનું મહત્તમ તાપમાન $($સેન્ટિગ્રેડ$)$ માં નીચે પ્રમાણે નોંધાયું. $43.2, 42, 43.4, 43.6, 42.7, 41.5, 42.1$ મહત્તમ તાપમાનનો બહુલક મેળવી શકાય $?$
અનિવારક સતત આવૃત્તિ$-$વિતરણ ક્યારે મેળવવામાં આવે છે $?$
(x +a)n ના વિસ્તરણના (n + 1) પદોના સહગુણકો લખો.
તપાસ પંચો સામાન્ય રીતે કઈ પદ્ધતિથી માહિતી મેળવે છે ?
એક પદિક નિદર્શ માટે નિદર્શ અંતરાલ 15 છે. નિદર્શમાં 67મો એકમ પસંદ થયો હોય, તો તેની અગાઉ પસંદ થયેલ એકમનો ક્રમ જણાવો.