અચળ તાપમાને આમથી ક્યાં દ્રાવણો આઇસોટોનિક હશે?
  • A$0.1\, M\, glucose$ અને $0.1\,M\, C_6H_5N^+H_3Cl^-$
  • B$0.1\, M\, NaCl$ અને $0.05\, M\, BaCl_2$
  • C$0.1\, M\, Na_2SO_4$ and $0.1\, M\, KNO_3$
  • D$0.1\, M\, BaCl_2$ અને $0.075\, M\, FeCl_3$
AIIMS 2011, Easy
Download our app for free and get startedPlay store
d
Effective molarity of \(BaCl_2 = 3\times0.1 = 0.3 \,;\)
effective molarity of \(FeCl_3 = 4\times0.075 = 0.3\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જલીય દ્રાવણનું અભિસરણ દબાણનું માપન કેવી રીતે થાય છે?
    View Solution
  • 2
    $1 $ મોલલ જલીય દ્રાવણમાં દ્રાવ્યના મોલ અંશ કેટલા હશે?
    View Solution
  • 3
    જો $P_0$ અને $P_s$ એ દ્રાવકનું અને તેના દ્રાવણનું બાષ્પદબાણ હોય તો અને દ્રાવક અને દ્રાવ્યના મોલ અંશ અનુક્રમે $N_1$ અને $N_2$ હોય તો......
    View Solution
  • 4
    $0.1$ મોલ દ્ધિઅંગી વિધુતવિભાજ્યનુ $250\, g$ પ્રોટિક દ્રાવકમાં સંપૂર્ણ વિયોજન થાય છે. જો ઉક્લનબિંદુમાં થતો વધારો $1.5\, K$ હોય તો મોલલ ઉન્નયન અચળાંક ............. $\mathrm{Km}^{-1}$ થશે.
    View Solution
  • 5
    $3\,g$ અબાષ્પશીલ દ્રાવ્યને $200\, mL$ પાણીમાં દ્રાવ્ય કરતા તેનુ ઉત્કલનબિંદુ $100.52\,^oC$ થાય છે. જો પાણી માટે $K_b = 0.6\, K/m$ હોય, તો દ્રાવ્યનુ આણ્વિય દળ ......... $\mathrm{g\,mol}^{-1}$ થશે.
    View Solution
  • 6
    નીચેનામાંથી કયુ $0.06 \, {M}$ જલીય દ્રાવણમાં સૌથી નીચુ ઠારબિંદુ ધરાવે છે?
    View Solution
  • 7
    $9.2\,g$ ગ્લુકોઝ પ્રતિ લીટર દ્રાવણ જેટલું અભિસરણ દબાણ થવા માટે $0.5 $ લીટર દ્રાવણમાં ........ ગ્રામ ગ્લુકોઝ દ્રાવ્ય કરવા છે.
    View Solution
  • 8
    બે તત્વો $A$ અને $B , 0.15\, moles \,A _{2} B$ અને $AB _{3}$ પ્રકારના સંયોજનો બનાવે છે. જો $A _{2} B$ અને $AB _{3}$ બંને સમભારીય હોય, તો $B$ ના પરમાણ્વીય ભાર કરતા $A$ નો............ ગણો છે.
    View Solution
  • 9
    જ્યારે સંપૂર્ણ આયનીકરણ પામેલા $KCN$ ના દ્રાવણમાં $Hg(CN)_2$ ઉમેરતા નીચે મુજબ પ્રક્રિયા થાય છે. $2KCN + Hg(CN)_2 \to  K_2[Hg(CN)_4]$ સંકીર્ણ બનવાને લીધે .......
    View Solution
  • 10
    નીચે આપેલ વિધાનો માટે તેમની શુધ્ધતા મૂલ્યાંકન કરો.

    $A.$ $0.1\,M\,NaCl$ અને $0.1\,M$ યુરિયા માટે પાણીના ઉત્કલનબિંદુતાપમાનમાં ઉન્નયન સમાન બની રહેશે.

    $B.$ તેમના સંયોજન (સંરચના)માં ફેરફાર વગર એઝિયોયોટ્રોપિક મિશ્રણ ઉકળે છે.

    $C.$ અભિચરણ હંમેશા અતિઅભિસારી થી અલ્પઅભિસારી માં થાય છે.

    $D.$ $4.09\,M$ મોલારિટી ધરાવતા $32 \% H _2 SO _4$ દ્રાવણની ધનતા આશરે $1.26\,gmL ^{-1}$ છે.

    $E.$ જ્યારે $KI$ દ્વાવણન સિલ્વર નાઈટ્રિટ દ્વાવણ માં ઉમેરતા ઋણભાર વાળા સોલ $(sol)$ પ્રાપ્ત થાય છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution