$AgCl$ અને $K_{sp} = 1.2 \times 10^{-10}$ અને $AgBr$ માટે $K_{sp} = 3.5 \times  10^{-13}$ છે તો તેની દ્રાવ્યતા વચ્ચેનો સંબંધ શું થશે ?
Diffcult
Download our app for free and get startedPlay store
a
$AgCl$ નો $ K_{sp} = 1.2 \times  10^{-2}$

$\text{S}=\sqrt{\text{Ksp}}=\sqrt{1.2\times {{10}^{-10}}}$

$\text{AgBr }$ નો  $ \text{Ksp}=\text{3}\text{.5}\times \text{1}{{\text{0}}^{\text{-13}}}$

$S=\sqrt{Ksp}=\sqrt{3.5\times {{10}^{-13}}}$

તો $ \,\text{AgCl}\,$ તો $ \,\text{S}>\text{AgBr}$ તો $\text{S}$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી $S_nS_2$(સ્ટેનીક સલ્ફાઈડ) ના આયનિક ગુણાકારનું સાચું સૂત્ર......
    View Solution
  • 2
    $HBr + H_2O $ $\rightleftharpoons$ $ H_3O + Br^-$ પ્રક્રિયામાં નિર્બળ એસિડનો સંયુગ્મિત બેઇઝ .......
    View Solution
  • 3
    એસિડિક દ્રાવણ માટે $[OH^-]$ ......... થશે.
    View Solution
  • 4
    $0.1 \mathrm{M}$ $NaF$ ના દ્રાવણમાં $\mathrm{CaF}_{2} \left(\mathrm{K}_{\mathrm{sp}}=5.3 \times 10^{-11}\right)$ ની મોલર દ્રાવ્યતા ........
    View Solution
  • 5
    $HNO_3 + H_2O $$\rightleftharpoons$$ H_3O^+ + NO_3^-$ પ્રક્રિયામાં $HNO_3$ નો સંયુગ્મિત બેઇઝ = .......
    View Solution
  • 6
    નીચેનામાંથી કયુ એક પ્રબળ લૂઇસ બેઇઝ છે ?
    View Solution
  • 7
    નીચે બે વિધાનો આપેલા છે એકને કથન $A$ વડે લેબલ કરેલ છે બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

    કથન $A :$ લુઈસ એસિડ બેઈઝ સંકલ્પનાના ઉપયોગ વડે પાણીની ઉભયધર્મી પ્રકૃતિ સમજાવી શકાય છે.

    કારણ $R :$ પાણી $NH _{3}$ સાથે એસિડ તરીકે અને $H _{2} S$ સાથે બેઈઝ તરીકે વર્તે છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

    View Solution
  • 8
    $CH_3COONH_4$ ક્ષારના દ્રાવણ માટેનો નીચેમાંથી સાચો સંબંધ કયો છે ? સાંદ્રતા $0.001\,M,$ જલવિભાજન અંશ $x_1$ ; સાંદ્રતા $0.002\,M$, જલવિભાજન અંશ $x_2$
    View Solution
  • 9
    $NO_2$ ધરાવતાં ક્ષારનો જળવિભાજન અચળાંક શોધો.
    View Solution
  • 10
    એક જલીય દ્રાવણની $p^H$ એ $0$ થવાનુ વલણ ધરાવે છે. તો તે દ્રાવણ ..... હશે.
    View Solution