અક્ષયના દાદી વિષે પાંચ વાક્યો લખો.
Download our app for free and get startedPlay store
અક્ષયના દાદીમાં અક્ષયને ખૂબ જ વહાલ કરે છે. તે સ્વચ્છતા ના ખૂબ જ આગ્રહી છે.
દાદીને અક્ષયના મિત્ર અનિલ પસંદ છે, પરંતુ અનિલના ઘરે વારંવાર કોઈને કોઈ બીમારી રહેતું હોવાથી તે અક્ષયને અનિલના ઘરની કોઈ વસ્તુ ખાવા કે પીવા માટે મનાઈ કરે છે.
તે માને છે કે સ્વચ્છતા નો અભાવ એ બીમારીનું મૂળ કારણ છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સંયુક્ત કુટુંબમાં રહેતા લોકો વચ્ચે કઈ કઈ બાબતોમાં ઝગડો થાય છે તે લખો$.($ કોઈ પણ 6 બાબતો $)$
    View Solution
  • 2
    આપના સગા-સબંધીઑ, સમાજના કે અન્ય વ્યક્તિઓ દ્વારા આપણને ન ગમતા કેવા કેવા અનુભવો થાય છે, તે લખો. $($ કોઈ પણ છ બાબતો લખો$.)$
    View Solution
  • 3
    જગત મારા ઘરમાં' પાઠ ના આધારે નીચેના શબ્દોના સમાન અર્થવાળા શબ્દો લખો$ :$
    $(1)$ પિતાજી $- $ _________
    $(2)$ બહેનપણી $- $ _______
    View Solution
  • 4
    જગત મારા ઘરમાં પાઠ ના આધારે નીચેના શબ્દોના સમાન અર્થવાળા શબ્દો લખો $:$
    $(1)$ પસંદ નથી $-$ ___________
    $(2)$ બનાવ $-$ _____________
    View Solution
  • 5
    જગત મારા ઘરમાં' પાઠ ના આધારે નીચેના શબ્દોના સમાન અર્થવાળા શબ્દો લખો $:$
    $(1)$ લડવું $-$ ____________
    $(2)$ સીરિયલ $- $__________
    View Solution