અલ્પ દ્રાવ્ય પ્રભળ વિદ્યુત વિભાજ્ય $AgIO_3$ (અણુભાર $=$ $283$) ના સતૃપ્ત દ્રાવણમાં સંતુલનના ક્રમ મળે છે. $AgIO_3 $ $\rightleftharpoons$ $ Ag_{(aq)}^ + + IO_{3(aq)}^ - $જો આપેલ તાપમાને $AgIO_3$ ની દ્રાવ્યતા ગુણાકાર અચળાંક $K_{sp} = 1.0 \times 10^{-8}$, હોય તો તેના સંતૃપ્તે દ્રાવણનાં $100 \,ml$ માં $AgIO_3$ કેટલાં ગ્રામ ધરાવે છે ?
Diffcult
Download our app for free and get startedPlay store
b
$AgIO_3 \rightleftharpoons  Ag^+$ + $IO_3^ - $

$K_{SP}$         $S $      $S$

$K_{SP} = s^2$

$S = \sqrt {{K_{SP}}}  = \sqrt {{{10}^{ - 8}}}  = {10^{ - 4}}\,mol{L^{ - 1}}$

$S = {10^{ - 4}}\frac{x}{{283}} \times \frac{{1000}}{{100}}({M_w}\,\,AgI{O_3} = 283)$

$ = 2.83 \times {10^{ - 3}}\,g{L^{ - 1}}$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $CuSO_4$ નુ જલીય દ્રાવણ ............. થશે.
    View Solution
  • 2
    એક દ્રાવણની $pH$ એ $7 $ કરતાં ઓછી છે, તો તે ...... હશે.
    View Solution
  • 3
    $0.1\,M$ એમોનિયમ ક્લોરાઈડનું જલવિભાજન અચળાંક $2.5 \times 10^{-10}$ છે તેનો જલવિભાજન અંશ......
    View Solution
  • 4
    બે એસિડ $A$ અને $B$ માટે, $ pK_{a1}$ $=$ $ 1.2$, $pK_{a2}$ $=$ $ 2.8$ મૂલ્ય આપેલ છે. તો કયું સાચું છે ?
    View Solution
  • 5
    $25$ સે. એ $ 100$ મિલી પાણીમાં $ 4$ ગ્રામ $NaOH $ દ્રાવ્ય કરતાં દ્રાવણમાં $H^{+}$ આયનોની સાંદ્રતા શું હશે ?
    View Solution
  • 6
    $90\,°C$ એ $H^+$ અને $OH^-$ આયનની સાંદ્રતા ઉમેરતા....
    View Solution
  • 7
    $HPO_4^{2-}$ નો સંયુગ્મ બેઈઝ ..... છે.
    View Solution
  • 8
    $100\, m\, mol$ $Ca(OH)_2$  અને $2\, g$ સોડિયમ સલ્ફટને મિશ્ર કરી, પાણીમાં ઓગાળી બનતા દ્રાવણનું કદ $100\, mL$ સુધી લઈ જવામાં આવ્યુ. દ્રાવણમાં બનતા કેલ્શિયમ સલ્ફેટનું દળ અને પરિણામી દ્રાવણમાં $OH^-$ ની સાંદ્રતા અનુક્રમે શું હશે?

    ($Ca(OH)_2, Na_2SO_4$ અને $CaSO_4$ ના આણ્વિય દળો અનુક્રમે $74, 143$ અને $136\, g\, mol^{-1}$ છે  $Ca(OH)_2$ નો દ્રાવ્યતા ગુણાકાર$K_{sp}=5.5 \times 10^{-6}$)

     

    View Solution
  • 9
    એનિલિન ખૂબ નિર્બળ બેઇઝ છે. તો એનિલિનના .....$M$ દ્રાવણનો વિયોજન અંશ સૌથી વધુ હશે ?
    View Solution
  • 10
    $N/100$ દ્રાવણ $KCN$ ના જલવિભાજનનો અંશ = .......(આપેલ $K_a = 1.4 \times 10^{-9})$
    View Solution