બે ચુંબકીય દ્રવ્યો $A$ અને $B$ માટેના હિસ્ટેરેસિસ-લૂપ નીચે આપેલ છે. આ દ્રવ્યોનો ઉપયોગ વિદ્યુત જનરેટર્સ,ટ્રાન્સફોર્મર કોર અને વિદ્યુત ચુંબકીય કોરના ચુંબકો બનાવવામાં થાય છે.તો એ યોગ્ય છે કે
JEE MAIN 2016, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વિધાન $I :$ ફેરોમગ્નેટિક ગુણધર્મ તાપમાન પર આધારિત છે. ઊંચા તાપમાને ફેરોમગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થ બને.

    વિધાન $II :$ ઊંચા તાપમાને ફેરોમગ્નેટિક પદાર્થની ડોમેઈનની દીવાલનું ક્ષેત્રફળ વધે છે.

    ઉપર આપેલા વિધાનો માટે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 2
    એકબીજાને લંબ રાખીને બે સમાન ગજિયા ચુંબકને દોલનો કરાવતાં આવર્તકાળ $ {2^{5/4}} \,sec$ મળે છે.જો એક ચુંબકને દૂર કરવામાં આવે,તો નવો આવર્તકાળ કેટલો થાય?
    View Solution
  • 3
    કાયમી ચુંબક માટે વપરાતું દ્રવ્ય
    View Solution
  • 4
    વિદ્યુતચુંબકોના દ્રવ્યમાં નરમ લોખંડના વપરાશ કરવાના બે કારણો 
    View Solution
  • 5
    પૃથ્વીના ચુંબકીયક્ષેત્રના સમક્ષિતિજ ઘટકની ક્ષેત્રરેખાઓ ....
    View Solution
  • 6
    એક નરમ લોહચુંબકત્વ ને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. ચુંબકીય ડોમેન (પ્રદેશ) ........ .
    View Solution
  • 7
    સમક્ષિતિજ સમતલમાં ગતિ કરી શકે તેવી હોકાયંત્રની સોયને ભૌગોલિક ધ્રુવ પાસે લઈ જતાં તે .... 
    View Solution
  • 8
    ચુંબકીય પદાર્થને ગરમ કરતાં
    View Solution
  • 9
    ચુંબકીય ધ્રુવો પર ચુંબકીય સોયનો ઉપયોગ દિશા શોધવા માટે કરી શકાતો નથી કારણ કે ....
    View Solution
  • 10
    $0.2\, cm^2$ આડછેદવાળા લોખંડના સળિયામાં $1600 \,A-m^{-1}$ ની ચુંબકીય તીવ્રતાને લીઘે $2.4 \times  10^{-5 }\, Wb$  ફલકસ ઉત્પન્ન થાય છે. તો સળિયાની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કેટલી હશે?
    View Solution