બે એકસમાન સંઘારકોને(કેપેસીટર) પ્રથમ શ્રેણીમાં અને ત્યારબાદ સમાંતરમાં જોડવામાં આવે છે. આ બે કિસ્સાઓમાં સમતુલ્ય સંઘારક્તાઓનો(કેપેસીટન્સ) ગુણોત્તર .......... હશે.
JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રત્યેક $N$ સૂક્ષ્મ ટીપાંની ત્રિજ્યા $r$ છે. જેને $V$ સ્થિતિમાનથી વિદ્યુતભારીત કરેલ છે. હવે ટીપાંઓ ભેગા મળીને મોટું ટીપું બનાવે છે. તો મોટા ટીપાંનો વિદ્યુતભાર શોધો.
    View Solution
  • 2
    $0.01\ C$ વિદ્યુતભારને $A$ થી $B$ સુધી મળતા વિદ્યુતક્ષેત્રની વિરૂદ્ધ દિશામાં લઈ જવામાં આવે ત્યારે થતું કાર્ય $15\ g$ મળે છે. તો ($V_B$ - $V_A$)સ્થિતિમાનનો તફાવત .......$ volt$ છે.
    View Solution
  • 3
    સુવાહક ગોળાના કેન્દ્રથી $R/2$ અંતરે સ્થિતિમાન ....... હશે.
    View Solution
  • 4
    વિદ્યુતક્ષેત્ર $x$ - અક્ષની દિશામાં છે, $0.2\ C$ વિદ્યુતભારને $x$ - અક્ષ સાથે $60^°$ ના ખૂણે $2\ metres$ અંતર ખસેડવા માટે થતું કાર્ય $4\ J$ છે,તો વિદ્યુતક્ષેત્ર $E$ કેટલા.......$N/C$ થાય?
    View Solution
  • 5
    $3\, \mu F$ કેપેસિટર પર $30\, \mu C$ વિધુતભાર છે,$t =0$ સમયે કળ બંધ કરતાં $5\, M \Omega$માંથી પસાર થતો પ્રવાહ $'x'$ $\mu-A$ હોય તો $'x' \,=.........$
    View Solution
  • 6
    $5\,mm$ અને $10\,mm$ ત્રિજ્યાઓ ધરાવતા અને નિયમિત વિદ્યુતભારીત બે નળાકારીય સુવાહકો $A$ અને $B$ ને $2\,cm$ અંતરે છૂટા પાડેલા છે. જો ગોળાઓને એક સુવાહક તાર વડે જોડવામાં આવે તો, સંતુલન અવસ્થામાં ગોળા $A$ અને $B$ ની સપાટી ઉપર વિદ્યુતક્ષેત્રનાં :મૂલ્યોનો ગુણોત્તર $.......$ થશે.
    View Solution
  • 7
    $2\,\mu\,F$ સંધારકતા ધરાવતું સંધારક $0$ થી $5\,C$ સુધી સતત રીતે વિદ્યુતભારિત થાય છે. તેની પ્લેટોને સમાંતર સ્થિતિમાનના તફાવતનો સંઘારક પરના વિદ્યુતભારના સંદર્ભમાં ફેફેરાર નીચેનાંમાંથી આલેખ સાચી રીતે દર્શાવશે.
    View Solution
  • 8
    $60\; pF$ કેપેસીટરને $20\; \mathrm{V}$ વડે સંપૂર્ણ ચાર્જ કરવામાં આવે છે. પછી તેને $60 \;pF$ ના વિજભારરહિત કેપેસીટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે.વિજભાર ફરીથી વિતરિત થાય તે દરમિયાન કેટલી ઉર્જાનો($nJ$ માં) વ્યય થયો હશે?
    View Solution
  • 9
    બે બિંદુવત વિદ્યુતભારો $x-$ અક્ષ પર આવેલા છે. $x = 0$ આગળ $q_1$ =$ -1\ \mu C$ અને $x = 1\, m$ આગળ $q_2$ =$ +1\ \mu C$. ત્રીજા વિદ્યુતભાર $q_3$ = $+1\ \mu C$ કે જે અનંત અંતરેથી $x = 2\ m$ સુધી આવે છે તેના વડે થતું કાર્ય શોધો.
    View Solution
  • 10
    આપેલા પરિપથ માટે $C _1=2\,\mu F , C _2=0.2\,\mu F$, $C _3=2\,\mu F , C _4=4\,\mu F$, $C _5=2 \,\mu F , C _6=2\, \mu F$, સંગ્રાહક $C _4$ ના સંગ્રહ થતો વિજભાર ........... $\mu C$ છે.
    View Solution